Satya Tv News

Month: May 2022

વલસાડ:જે યુવતી દિવસે નોકરી માટે વાત કરતી હોય તે રાત્રે આત્મહત્યા કઈ રીતે કરી શકે?

આજથી બરાબર છ મહિના પહેલાં વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી નવસારીની યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીના શંકાસ્પદ મોત મામલે તેનાં માતા આજે છ…

બ્રેન હેમરેજથી પતિનું મોત થયાના એક કલાક બાદ પત્નીએ બ્રિજ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું

મધ્યપ્રદેશના ભોપાલમાં ડોક્ટર પતિના મોતનો આઘાત સહન નહીં કરી શકનાર પ્રોફેસર પત્નીએ પણ જીવનનો અંત લાવી દીધાની ઘટના સામે આવી છે. પતિના મોતના એક જ કલાક બાદ મહિલાએ ભોપાલના ભદભદા…

સુરત : બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી ટીશર્ટ અને લોઅર બનાવતુ કારખાનું ઝડપાયુ

સુરત બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી ટીશર્ટ અને લોઅર બનાવતુ કારખાનું ઝડપાયુ એલ.સી.બી.ની ટીમે રેડ કરી 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની…

વાગરા : તાલુકામાં ઇદુલફીત્રની શાનો સોકતથી ઉજવણી કરવામાં આવી

વાગરા તાલુકામાં ઇદુલફીત્રની શાનો સોકતથી ઉજવણી કરવામાં આવી નાના ભૂલકાંઓ નવા કપડાં ધારણ કરી ખુશ જણાયા મુસ્લિમ બિરાદરોએ એકબીજા ને મુબારકબાદ પાઠવી ઈદ મનાવી રમઝાન માસ પૂર્ણ થતા ઇદુલફીત્રની ઇદ…

સુરત:પલસાણા તાલુકાના સાકી ગામે થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત પલસાણા તાલુકાના સાકી ગામે થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો જીલ્લા એલસીબી એ હત્યારા આરોપીની કરી ધરપકડ આરોપી અગાઉ પણ કરી ચુક્યો છે નાની મોટી ચોરીઓ ગત ફેબ્રુઆરી માસ માં…

કરજણ : પરશુરામ જયંતિ નિમિતે હિન્દૂ બ્રાહ્મણ તથા ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભયાત્રાનું આયોજન

કરજણ પરશુરામ જયંતિ નિમિતે હિન્દૂ બ્રાહ્મણ તથા ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભયાત્રાનું આયોજન મોટી સંખ્યામાં રાજકીય હોદ્દેદારો સાથે સમાજના વ્યક્તિઓ જોડાયા સાથે ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરજણ નગરમાં પરશુરામ…

નેત્રંગ : પોલીસે રૂપિયા 12 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા

નેત્રંગ પોલિસે ચાસવડનાં ઝરણાં ગામે કરી રેડ કુલ રુપીયા ૧૨હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો બે આરોપી સહિત એક ને વોન્ટેડ જાહેર કર્યો નેત્રંગ પોલીસે ચાસવાદના ઝરણાં ગામે રેડ કરી રૂપિયા 12…

વાગરા તાલુકામાં ઇદુલફીત્રની શાનો સોકતથી ઉજવણી કરવામાં આવી

નાના ભૂલકાંઓ નવા કપડાં ધારણ કરી ખુશ જણાયા કોલવણા ના મુસ્લિમોએ હઝરત જબ્બારશા બાવા,ગેબનશા પીર,બાલા પીર અને વીંછીયાદ સ્થિત ગાંડાબાવા ની દરગાહ પર હાજરી આપી રમઝાન માસ પૂર્ણ થતા ઇદુલફીત્રની…

ભરૂચ : ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ઉજવણી પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરી કરાય

ભરૂચમાં પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરી અનોખી ઉજવણી કરાય ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી. ભૃગુરુષી મંદિર ખાતે પાંચ જેટલા બ્રહ્મરત્નોનું સન્માન કરાયું ભરૂચ શહેર અને જિલ્લામાં અખાત્રીજ અક્ષયતૃતીયા વૈશાખ…

અંકલેશ્વર : અખાત્રીજ દિવસે સોના-ચાંદીની ખરીદી કરી વર્ષનો શુભ પ્રારંભ થયો

અંકલેશ્વરમાં અખાત્રીજ દિવસે સોના-ચાંદીની ખરીદી કરી વર્ષનો શુભ પ્રારંભ થયો અખાત્રીજના દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય શુભ માનવામાં આવતી વસ્તુઓની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય…

error: