Satya Tv News

Month: May 2022

પંચમહાલમાં લગ્નના વરઘોડા પર પથ્થરમારો: અડધી રાતથી અજંપાભરી સ્થિતિ

પંચમહાલના બાસ્કા ગામે રાત્રે ધિંગાણું થયાની ઘટના સામે આવી છે. લગ્નના વરઘોડામાં DJ પર ગીત વગાડવા મામલે ઘર્ષણ સર્જાયું હતું. લઘુમતી વિસ્તાર નજીક DJ પર ગીત વગાડવાને લઈને પથ્થરમારો થયો.…

શ્રીનગરમાં આતંકી હુમલો: પોલીસ જવાનને ગોળી મારી દીધી

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો થયો છે. જ્યાં અચાર સૌરા વિસ્તારમાં એક સિપાહી શહીદ થઈ ગયા છે. એક પોલીસ અધિકારીએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આતંકવાદીઓએ એક હોસ્પિટલમાં…

રાજકોટમાં અડધો ઈંચ વરસાદથી શહેરના રસ્તા પાણી પાણી, હવામાન વિભાગની આગાહી, વાદળ ભલે ઘેરાયાં છૂટો છવાયો જ પડશે

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે રંગીલા શહેર રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અડધો ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા…

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા નેશનલ ટ્રેનિંગ દિવસની ઉજવણી

જેસીઆઈ અંકલેશ્વરે આખા દિવસમાં 5 ટ્રેનીંગ નું આયોજન કર્યું જેમાં દિવસની શરૂઆત યોગા સાથે પછી બાળકો માટે એરોબિક્સ, કંપની માં કોર્પોરેટ ટ્રેનિંગ જેમાં ટોપીક લીડિંગ ઈસ અવર ડ્યુટી, ગરમીમાં કુલ…

નેત્રંગ ખાતે” કૃષિ વૈવિધ્યકરણની યોજના વર્ષ ૨૦૨૨-૨૩” અંતર્ગત ખાતર-બિયારણ કિટ્સ વિતરણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા આદિજાતી વિકાસ વિભાગ હેઠળ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી(ડીસેગ) મારફત વર્ષ ૨૦૧૨થી અમલમાં આવેલી કૃષિ વૈવિધ્યકરણની યોજનામાં દર વર્ષે રૂ.૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ…

ઝઘડિયાના કાંટોલ ગામે આગળના ઝઘડાની અદાવત રાખી એક ઇસમને માર્યો

કુલ ૧૦ ઇસમો સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાઇ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયેલ ઇસમને ૧૦ જેટલા ઇસમોએ માર માર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. પ્રાપ્ત…

દેવમોગરા ગામેએસટી બસને નડેલો અકસ્માત ,પીકઅપ વાન સાથે અકસ્માતમા એકને ગંભીર ઇજા

દેવમોગરા ગામે એસટી બસના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પીકઅપ વાન સાથેઅથાડી અકસ્માત કરતા અકસ્માતમા એકને ગંભીર ઇજાથવા પામી હતી. આ અંગે ચાલક સામે સાગબારા પોલીસ મથકે અકસ્માત ગુનાની…

તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત,એક ગંભીર

તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત નીપજ્યા હતા જયારે એકની હાલત ગંભીરજણાતા તેને વધુ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલ…

શ્રીલંકા : પેટ્રોલ ડીઝલનાં ભડકે બળતા ભાવ, પ્રતિલિટર 400 ને પાર

શ્રીલંકાની આર્થિક સ્થિતી એકદમ ખરાબ થઈ રહે છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે. મોઘવારીનો અંદાજો આ વાત પરખી લગાવી શકાય કે, અહીંયા પેટ્રોલ 420 રૂપિયા પ્રતિ લિટર અને…

ભ્રષ્ટાચાર પર પંજાબ સરકારે હથોડો માર્યો: પોતાની જ સરકારના સ્વાસ્થ્યમંત્રીને ઘરભેગા કરી દીધા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાની જ સરકારના મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે. વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને આ કાર્યવાહી કરી છે. સીએમ ભગવંત માને…

error: