Satya Tv News

Month: July 2022

પયગંબર વિવાદમાં ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માને મોટી રાહત

પયંગબર પર વિવાદિત નિવેદન આપનાર ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ પોતાની ધરપકડ પર સ્ટે મૂકવાની સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમમાં આજે નુપૂર શર્મા કેસની સુનાવણી ચાલી હતી અને કોર્ટે તેમને…

અંકલેશ્વર શાળાએ જતી પોલીસકર્મીની સગીર દીકરીના અપહરણ-દુષ્કર્મ મામલે નરાધમને આજીવન કેદની સજા

અંકલેશ્વર સગીરા શાળાએથી પરત નહીં આવતા પરિવારમાં ચિંતાવાનના ડ્રાઇવરે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુંનરાધમને આજીવન કારાવાસની કોર્ટ દ્વારા ફટકારી સજા અંકલેશ્વરમાં પોલીસ કોસ્ટેબલની સગી૨ દીકરીને આરોપીએ શાળા જતાં સમયે શાળાના…

અંકલેશ્વર : જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરાયુંજી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે કરાયું અનાવરણસભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વસવાટ…

સુરત કતારગામમાં હીરાના કારખાના માંથી 19 લાખ ના હીરા ની ચોરી કરનાર દંપતી ઝડપાયા

સુરતના કતારગામ વિસ્તાર ની ઘટના શ્રી જવેલર્સ ના હીરાના કારખાના માંથી 19 લાખ ના હીરા ચોરાયા હીરા ચોરનાર દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી હીરા લેનાર દલાલની પોલીસે શોધખોળ હાથ ધરી…

નૂપુર શર્માનો વીડિયો જોવા બાબતે જાહેરમાં યુવકને છરીના 6 ઘા મરાયા

અંકિત પાનની દુકાનમાં પાન ખાવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઈલમાં નૂપુર શર્માનો વીડિયો જોઈ રહ્યો હતો. એ દરમિયાન મોહમ્મદ બિલાલ સહિત 3 લોકો પાનની દુકાને આવ્યા હતા અને મોબાઈલમાં…

અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર માર્ગ નિર્માણમાં કાર્યરત એક મજૂરનુ મોત, 18 લાપતા

અરૂણાચલ પ્રદેશમાંથી મોટી દુર્ઘટના બની છે. ભારત-ચીન બોર્ડર પર કામ કરતા મજૂરોના સમૂહના 18 લોકો લાપતા છે અને 1 મજૂરનું મોત થઈ ચૂક્યું છે. આ મજૂર એક અઠવાડિયાથી ગુમ હતો.…

પાકિસ્તાનમાં જાનૈયા ભરેલી હોડી પાણીમાં ડૂબી ગઈ, 19 મહિલાઓના મોત

પાકિસ્તાનના પંજાબ અને સિંધ સરહદી વિસ્તાર પાસે સિંધુ નદીમાં એક હોડી પલ્ટી જતાં આ દુર્ઘટનામાં લગભગ 19 મહિલાઓના મોત થયા છે. હોડીમાં સવાર લોકો એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા જઈ…

સ્ટેચ્યૂ ઑફ યુનિટી બંધ કરાઇ ટુરિસ્ટ્સની ફેવરિટ સર્વિસ

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે. જોકે તેનું કારણ…

ડેડીયાપાડા : BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું પોતાના વતન અને ડેડીયાપાડા માં ભવ્ય સ્વાગત કરાયું

BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગતએક વર્ષ સુધી નર્મદા જિલ્લામાંથી કરાયા હતા હદપારબોગજ ખાતે પણ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું પોતાના…

ઝઘડિયાના દધેડા ગામે યુવાન પર કરાયો જીવલેણ હુમલો

નાઈટશીપ નોકરી જતી વખતે 8 જેટલા અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો ઝઘડિયા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તાપસ એન્કર :ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રાત્રી પર ફરજ પર જતા યુવાન પર…

error: