Satya Tv News

Month: October 2022

અંકલેશ્વર : સારંગપુરના પદ્માવતી નગરમાં મકાન બહાર પાર્ક કરેલ 3 કારના સાયલેન્સરની ચોરી, CCTVમાં કેદ તસ્કરો…

એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર નજીક પદ્માવતી નગરમાં પાર્ક કરેલ 3 જેટલી ફોર વ્હીલર કારના સાયલેન્સરની ચોરી કરનાર…

અંકલેશ્વર : ભડકોદ્રા ગામ નજીક ગોડાઉનમાં આગ, ભંગારનો જથ્થો બળીને ખાખ થયો

અંકલેશ્વર ભડકોદ્રા ગામ નજીક રીગલ એપાર્ટમેન્ટ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે-ગોટા નજરે પડ્યા હતા. અંકલેશ્વર ડી.પી.એમ.સીના…

મોરબી દુર્ઘટના અંગે મોટો ખુલાસો, તંત્રની મંજૂરી મળે તે પહેલા શરૂ કરાયું હતુ ટિકિટનું વેચાણ

મોરબી દુર્ઘટના (Morbi bridge collapsed) અંગે મોટો ખુલાસો થયો છે, મળતી માહિતી મુજબ તંત્રની મંજૂરી મળે તે પહેલા ટિકિટનું વેચાણ શરૂ કરાયું હતું. આજે 400 ટિકિટ વેચાઈ ગઈ હતી. લોકોની…

બંધ મકાનમાં હાથફેરો : કિમમાં બહેનના ઘરે ગયેલા ભાઈના મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રોકડા રૂ. 4.95 લાખ મળી રૂ. 5.55 લાખની મત્તાની ચોરી

અંકલેશ્વરના સુરવાડી ગામની સામે આવેલા ગાયત્રી નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂ.4.95 લાખ મળીને કુલ રૂ. 5.55 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ લેશે મોરબીની મુલાકાત

મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે. નોંધનીય છે કે હાલમાં વડાપ્રધાન…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.…

નર્મદા : એકતાનગરમાં ‘એકતા દિવસ’ની ઉજવણીમાં હાજર રહ્યા PM મોદી, કહ્યુ ‘આપણી એકતાને તોડવાની કોશિશ કરનારા દેશની અંદર પણ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વહેલી સવારે કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સરદાર વલ્લભભાઈ…

મોરબી : મરછુ નદી પર પુલ તૂટવાની હોનારતમાં 140 થી વહુ લોકોના મોત, હજુ પણ ચાલી રહ્યું છે રેસક્યુ ઓપરેશન

મોરબીમાં પુલ તૂટવાની સર્જાયેલ ભયાનક હોનારતથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં સેનાની ત્રણેય પાંખના જવાનો પણ જોડાયા…

અંકલેશ્વર : એ ડીવીઝન પોલીસે જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ઝેનીથ સ્કુલ પાછળ આવેલ ઘનશ્યામ નગરમાંથી જુગાર રમતા નવ જુગારીયાઓને ૧.૯૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો…

સુરત: મુંબઈથી રૂ.59 લાખનું એમ.ડી.ડ્રગ્સ મંગાવનારાઓ પૈકી એક ઝડપાયો

સુરત, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર – સુરત એસઓજીએ મંગળવારે મળસ્કે ક્પલેથા ચેક પોસ્ટ પાસે મુંબઈથી કારમાં ડ્રગ્સ લઈ આવતા નાનપુરા-રૂદરપુરાના ચારને ઝડપી પાડી કુલ રૂ.66.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…

error: