Satya Tv News

Month: October 2022

ભરૂચ : દેશની આઝાદીની લડતના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદાર 92 વર્ષની જૈફ વયે નિધન, અંતિમયાત્રામાં લોકો જોડાયા…

સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદારનું ગતરોજ અવસાન થતા લોકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. દેશની આઝાદીની લડતમાં સિંહફાળો આપનાર ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદાર 92 વર્ષની જૈફ વયે અવસાન પામ્યા…

ભરૂચ : નર્મદા ચોકડી અને નબીપુર નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે જ મોત, 7 લોકોને ઇજા…

ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા ભરૂચ જીલ્લામાં આજે શનિવાર…

ભરૂચ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા એકતા રેલી યોજાય, જન જન સુધી પહોચ્યો રાષ્ટ્રહિતનો સંદેશ…

ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતભરમાં તા. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એકતા…

ભરૂચ : વિધાનસભા બેઠકો માટે મુરતિયા પસંદ કરવાની પ્રક્રિયા દરમ્યાન શક્તિ પ્રદર્શન અને જન સમર્થનના દાવા થયા

રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની…

વડોદરા કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ જન્મ જયંતીએ “રન ફોર યુનિટી” નું આયોજન

તારીખ 31 એ સવારે 6:00 વાગે સયાજી બાગથી થનારો પ્રારંભ વડોદરા, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી…

વલસાડ : વંદે ભારત ટ્રેનને નડ્યો વધુ એક અકસ્માત

– વલસાડ, તા. 29 ઓક્ટોબર 2022, શનિવાર ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે. વડા પ્રધાને થોડા સમય પહેલા જ…

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે જગ્યાએ અકસ્માત, ત્રણના મોત, સાત લોકોને ઈજા

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં કુલ 3 લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકોને ઈજા પહોંચી છે. નબીપુર નજીક ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક,…

અંકલેશ્વર : જૂની દિવી ગામમાંથી 9 ફૂટ લાંબો મહાકાય અજગર ભારે જહેમત બાદ પકડાયો

અંકલેશ્વરના જૂની દીવી ગામમાં અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ છવાયો હતો. જેની જાણ ગ્રામજનોએ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીએ મહાકાય અજગરને પકડી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો. અજગર પકડાઈ જતા…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ : ભરૂચની શ્રવણ ચોકડી નજીક સીટી બસના ચાલકે શાકભાજીની લારીને અડફેટે લીધી, ચાલક નશામાં હોવાનો આક્ષેપ

ભરૂચમાં ફરતી સિટીબસના ચાલકે શ્રવણ ચોકડી નજીક એક શાકભાજીની લારીના ચાલકને અડફેટમાં લીધો હતો જેને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેવાડવામાં આવ્યો હતો. ભરૂચમાં સિટીબસ અનેક વિસ્તારોમાં ફરી રહી છે.…

ચોરીની બીજી ઘટના : દિવાળી તહેવારમાં ભરૂચમાં ચોરીની બીજી ઘટના, મંગલજ્યોત સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત મંગલજ્યોત સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ શહેરમાં સતત દિવાળી તહેવારમાં ચોરીનો…

error: