Satya Tv News

Month: January 2023

ઝઘડિયાના સારસા ગામે પોસ્ટ માસ્તર દ્વારા રુ.૧.૨૦ લાખની ઉચાપત કરાઇ હોવાની ફરિયાદ

ઝઘડિયાના માસ્તર દ્વારા રુ.૧.૨૦ લાખની ઉચાપત કરાઇ હોવાની ફરિયાદતત્કાલીન પોસ્ટ માસ્તરે ખાતેદારોની નકલી સહી કરીને રુપિયા ઉપાડી લીધાનો આક્ષેપસમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે…

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું ઉદ્ઘાટન

અંકલેશ્વર એ.આઇ એ એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ત્રિ દિવસીય…

ઝઘડિયા તાલુકાના જેસપોર ગામના યુવકનું ઉંડી નજીક અકસ્માતમાં મોત

યુવક નેત્રંગ તરફથી મોટરસાયકલ પર ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જેસપોર ગામે રહેતો રાજેશભાઇ અભિમાનભાઇ વસાવા નામનો યુવક ડ્રાઇવિંગનું કામ કરતો હતો.…

અંકલેશ્વર : કોર્ટ રૂમ બહાર સુનાવણી દરમિયાન યુવાનનો અન્ય યુવાન પર ચપ્પુ વડે હુમલાની કોશિશ, જુવો વધુ

અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર ચપ્પુ વડે હુમલાણી કોશિશપત્ની સંપર્ક હોવાની રીષ રાખી કરાયો હુમલોપોલીસ જવાનો આવી જતા આરોપી ફરારબી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર…

અંકલેશ્વર : ઓમ રેસિડેન્સીમાં સાળા બનેવીને માર મારતા 4 સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વરની ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા બાબતે ઝઘડો ચાર ઈસમોએ સાળા બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા…

અંકલેશ્વર : ઓમ રેસિડેન્સીમાં સાળા બનેવીને માર મારતા 4 સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વરની ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા બાબતે ઝઘડો ચાર ઈસમોએ સાળા બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા…

ઝઘડિયા : વેલુગામે દીપડાનો મહિલા પર હુમલો, 8 દિવસમાં બીજી વખત કરાયો હુમલો

ઝઘડિયા વેલુગામે દીપડાનો મહિલા પર હુમલો ખેતરમાં મજૂરી કરતી મહિલા પર દીપડાનો જીવલેણ હુમલો 8 દિવસમાં બીજી વખત કરાયો હુમલો મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય ઝઘડિયાના વેલુગામ ખાતે ખેતરમાં મજૂરી…

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી પત્ની સામે લગાવી મોતની છલાંગ

.ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આધેડે લગાવી કોઈક કારણસર મોતની છલાંગ. ભરૂચ અશુભ પ્રસંગ પૂર્ણ કરી ઘરે જતા કર્યો પત્નીની સામે જ આપઘાત. અંકલેશ્વર જીતાલીમાં રહેતા 41 વર્ષીય કાંતિપાલ રાઠોડે…

ભરૂચ : માતરિયા તળાવ ખાતે સફાઈ અને બ્યુટીફિકેશનની કામગીરીનો શુભારંભ

માતરિયા તળાવ ખાતે સફાઈ અને બ્યુટીફિકેશનની કામગીરીનો શુભારંભમાય લીવેબલ ભરૂચ દ્વારા શુભારંભ કરાયોઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ વિસ્તારમાં અભિયાન હાથ ધરાશે ભરૂચના માતરિયા તળાવ ખાતેથી માય લીવેબલ ભરૂચ દ્વારા સફાઈ અને બ્યુટી…

નેત્રંગ : વર્ષના અંતિમ દિવસે બજારમાં ખરીદી અર્થે નીકળેલા બે મિત્રોને નડ્યો અક્સ્માત,એકનું મોત

વર્ષના અંતિમ દિવસે બજારમાં ખરીદી અર્થે નીકળેલા બે મિત્રોને નડ્યો અક્સ્માતએકનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોતપરિવાર સહિત ગામમાં દુઃખની લાગણીનું મોજુ ફરી વર્યું વર્ષના અંતિમ દિવસે બજારમાં ખરીદી અર્થે નીકળેલા…

error: