Satya Tv News

Month: April 2023

અંકલેશ્વરની કડકિયા કોલેજ પાસે વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું

અંકલેશ્વરની કડકિયા કોલેજ પાસે વિદેશી દારૂના જથ્થા પર ફેરવ્યું બુલડોઝરડી.વાય.એસ.પી અને મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં ફેરવ્યું બુલડોઝરરૂ.૧,૨૭,૭૬૮૩૦ના વિદેશી દારૂના જથ્થા પર ફેરવ્યું બુલડોઝર https://fb.watch/k7ezUR0LPQ/?mibextid=Nif5oz અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ…

‘ગુમ થયેલ છે! 3 કોર્પોરેટરો, જેને મળે…’ સુરતના સ્થાનિકોની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ

સુરતના રાજમાર્ગ, ચૌટા બજાર, કોટ્સફીલ રોડ સહિતના કોટ વિસ્તારમાં ફેરિયા, લારી, પાથરણાવાળાના દબાણોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.…

ખુશખબર: ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં મળશે એડમિશન, 5 વર્ષ અગાઉ રદ થયેલો નિયમ પુન: લાગુ થશે

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં મળશે એડમિશન. ગુજરાત બોર્ડના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ધોરણ…

બિહારથી રાંચી આવી રહેલી બસ ખીણમાં ખાબકી,

ઝારખંડના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચુતુપાલુ ખીણમાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બિહારથી ઝારખંડ વચ્ચે ચાલતી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના…

મધ્યપ્રદેશના ટીકમગઢમા હૈયું હચમચાવી નાખતી ઘટના

મધ્યપ્રદેશના ટીકમગઢમા હૈયું હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જેમા 65 વર્ષના એક ઢગાએ 7 વર્ષની ફૂલ જેવી બાળકી પર કુકર્મ ગુજાર્યું હતું. આરોપીએ હેવાનીયતની તમામ હદ વટાવી બાળકી ચીસો…

તમારો આજનો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકોએ માટે અમંગળ પણ સાબિત થઈ શકે, જુઓ રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ25 04…

નવસારીમાં બેરોકટોક વેચાતા દારૂના જથ્થા પર પોલીસની રેડ, 56 હજારના દારૂ સાથે 2ની ધરપકડ, એક વોન્ટેડ

નવસારી શહેરના છાપરા રોડ પર આવેલા એક ફ્લેટમાં દારૂ સંગ્રહ કરીને વેચવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે છાપો મારી 56 હજારના દારૂ સાથે 2ની…

સુરત મહિલા પ્રોફેસર આપઘાત: વાંધાજનક તસવીર ફરતી કરવાની મળી હતી ધમકી

શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. ગત 16મી એપ્રિલના રોજ માહિલા પ્રોફેસર દ્વારા ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન વચ્ચે પડતું મૂકી આપઘાત…

મનોજ વાજપેયીની વધુ એક ફિલ્મ સીધી ઓટીટી પર રીલીઝ થશે

મુંબઈ: મનોજ વાજપેયીની ‘ગુલમહોર’ પછી સળંગ બીજી ફિલ્મ ‘બાન્દા’ પણ સીધી ઓટીટી પર રીલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બોલીવૂડના સૌથી તેજસ્વી ગણાતા અભિનેતાઓમાંનો એક મનોજ વાજપેયી હવે ઓટીટી પૂરતો…

સલમાનની ‘કિસી કા ભાઇ કિસી કી જાન’નું પ્રથમ દિવસે કલેકશન ફક્ત રૂ.15 કરોડ

મુંબઇ: સલમાન ખાનની લાંબા સમયથી રાહ જોવાઇ રહેલી ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન શુક્રવારે ૨૧ એપ્રિલના ઇદના તહેવારે રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ નિર્માતાને આ દિવસે રિલીઝ કરવાનો…

error: