Satya Tv News

Month: June 2023

સુરતમાં સચીન હોજીવાલા એસ્ટેટમાં યાર્ન કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ, એકનું મોત

સુરત શહેરના છેવાડે આવેલા સચીનમાં હોજીવાલા એસ્ટેટમાં આજે સવારે યાર્નની કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થતાં કંપનીમાં કામ કરી રહેલા…

આસામમાં પૂરને કારણે 34 હજાર લોકો પ્રભાવિત થયા, 7 જિલ્લામાં હાલત ખૂબ જ ગંભીર

પ્રાપ્ત જાણકારી પ્રમાણે લખીમપુરમાં 22 ગામો, 23 હજાર 516 લોકો અને 21.87 હેક્ટરનો પાને આ પુરની અસર વર્તાયેલી જોવા મળી રહી છે. જો કે આ વર્ષે પૂર હજુ પ્રારંભિક તબક્કામાં…

ગોધરામાં બાળકોને અપાતો પૌષ્ટિક આહારનો જથ્થો પશુઓના તબેલામાંથી ઝડપાયો

ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાંથી ગુજરાત સરકારના બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત સગર્ભા બહેનો તેમજ આંગણવાડીના બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહાર બનાવવાના લોટનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. ગોધરા એલ સી…

અંકલેશ્વરમાં અમર તૃપ્તિ હોટલ પાસેના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા બાબતે બે જૂથ વચ્ચે સર્જાયું ધિંગાણું

પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે સર્જાયું ધિંગાણુંડીઝલ પુરાવા બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું૧૬ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈમારામારીમાં 4 લોકો ઈજાગ્રસ્ત અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલ અમરતૃપ્તી હોટલ નજીકના…

વાલિયા અંકલેશ્વર માર્ગના વટારીયા ગામ પાસે સર્જાયો અકસ્માત,કોઈને ઈજાઓ પોહચી નહિ

વટારીયા ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માતબસ ચાલકે ઇક્કો કારને મારી ટક્કરઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માતઅકસ્માતને પગલે કોઈને ઈજાઓ નહિ પોહચી વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામના બસ સ્ટેન્ડ સામે મહારાષ્ટ્ર પાર્સીંગના…

જંબુસર:નગરપાલિકાની દૂષિત પાણીની લાઈન તૂટી, ગ્રામજનોમાં ભારે રોષ,આંદોલનની ચીમકી ઉચ્ચારી

ન.પા.ની દૂષિત પાણીની લાઈન તૂટીખાનપુર ગ્રામજનોમાં ત્રાહિમામઢોરના મોત થયા હોવાનો ગ્રામજનો આક્ષેપભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોમાં જંબુસર નગરપાલિકાની દૂષિત પાણીની લાઈન તૂટી જતાં ખાનપુર ગ્રામજનો ત્રાહિમામ પોકારતા હતા…

આમોદ ITI માં ઓનલાઈન પર્વેશફોર્મ ભરવા બાબત

આઈ.ટી.આઈ. આમોદ જિલ્લા ભરૂચ માં પ્રવેશ સત્ર ઓગષ્ટ -૨૦૨૩ થી શરૂ થશે.વિવિધ વ્યવસાયો માં પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ ઉપર પ્રવેશફોર્મ ભરી શકાશે.પ્રવેશ મેળવવા માંગતા અરજદારો ને આમોદ ITI માં…

શુક્રવારે ૩ વાગે અમરતૃપ્તિ નજીક પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ પુરાવવા વાહનોની કતાર હતી

શુક્રવારે ૩ વાગે અમરતૃપ્તિ નજીક પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ પુરાવવા વાહનોની કતાર હતી ક્રેઈન ચાલાક ડીઝલ ભરાવતો હતો ત્યારે તેને વાર લાગી હતી પાછળ ઉભેલા ડમ્પર ચાલકને ઉતાવળ હતી તો…

કુપવાડામાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળસેનાના જવાનોએ પાંચ આતંકીને કર્યા ઠારમહિલાઓનો કરતા હતા ઉપયોગ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેનાએ આતંકીઓના મેલા મનસુબાને નાકામ કર્યા છે. સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યાકુપવાડામાં આતંકી હુમલાનું નિષ્ફળ ષડયંત્રસેનાના જવાનોએ કર્યા પાંચ આતંકીને ઠારઆતંકવાદીઓ ઘૂષણખોરીની ફિરાકમાં ધરતી પરનું સ્વર્ગ ગણાતા…

વડોદરામાં રામનવમીએ હુમલો,પથ્થરમારો કરનારા ચેતી જજો ,આરોપીઓ વિરૂદ્ધ લેવાયા એક્શન

3 આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેમણે અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલમાં મોકલવામાં આવ્યાં વડોદરામાં રામનવમીની રથયાત્રા પર હુમલો મામલોહુમલો કરનારા આરોપીઓ સામે કાર્યવાહીતમામ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહીરામનવમી…

error: