સૌરાષ્ટ્રનો શેત્રુંજી ડેમ છલકાવાની તૈયારીમાં,17 જેટલા ગામો માટે હાઈએલર્ટ
સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાલીતાણા શેત્રુંજી ડેમ છલક સપાટી પર પહોંચ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 33 ફૂટે પહોંચી છે હાલ ડેમમાં 29 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમ…
સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાલીતાણા શેત્રુંજી ડેમ છલક સપાટી પર પહોંચ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 33 ફૂટે પહોંચી છે હાલ ડેમમાં 29 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે.…
પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI…
મુખ્ય ગુનેગાર જેણે લીલા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને મહિલાને પકડી રાખી હતી અને તેની ઓળખ બાદ સવારે ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ હુઇરેમ હેરોદાસ મૈતેઈ (32 વર્ષ)…
રાજ્યના 162 તાલુકાઓમાં ભારેથી અતિભારેથી લઇને સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ દ્વારકામાં 9 ઈંચ જ્યારે પોરબંદરમાં સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત આજે જૂનાગઢના કેશોદમાં 6 ઈંચ…
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી પડવાણીયા વચ્ચેનો માર્ગ બિસ્માર હોઇ આ પંથકના ગ્રામજનોએ હાલાકિ ભોગવવી પડે છે. આને લઇને આ પંથકના કેટલાક જાગૃત નાગરીકોએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાને લેખિતમાં રજુઆત…
ભારત દેશમાં UCC લાગુ નહિ કરવા આદિવાસી નેતા ડો.પ્રફુલ વસાવા એ તેમના સમર્થકો સાથે જિલ્લા કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી. આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ભારત દેશ વિવિધતાઓમા એકતા…
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના સયુંકત ઉપક્રમે અડેપટીવ ટ્રાયલ યોજના હેઠળ અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત બગાયતી પાકો જેમ કે આંબાની નવી જાતો…
ન.પા.નો કર્મચારી દારૂનો વેપલો કરતા ઝડપાયોવિદેશી દારૂના જથ્થા સાથે કર્મચારીની ધરપકડકુલ ૪૮ હજારના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગ્લોઝમાંથી વિદેશી દારૂના જથ્થા…
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તા. 19/07/2023 નાં રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ના પ્રિન્સિપાલ ડો.અનિલાબેન…