Satya Tv News

Month: July 2023

ગુજરાતમાં આજે આ જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન ખાતા દ્વારા આજે આજે ભાવનગર, અમરેલી, ગિરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અને દમણ તથા દાદરા નગર હવેલી વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા…

સીમા હૈદરને મોકલવામાં આવશે પાકિસ્તાન

નમસ્તે હું પાકિસ્તાનની સીમા છું અને તમે… હું દિલ્હી નજીક નોઈડાનો સચિન છું…PUBGથી પરવાન ચડેલો પ્રેમ બે દિલને એટલા નજીક લાવ્યા કે બે દેશોની સરહદો પણ તેમને મળવાથી રોકી શકી…

ગુજરાત માટે ગોઝારો બન્યો ગુરૂવાર: અમદાવાદ રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો 2ના કમકમાટીભર્યા મોત

અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ જાંખડના પાટિયા પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક સાથે બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ…

આ રાશિના જાતકો ગુરુવાર ઘણો ફાયદાકાર નીવડશે, જમીન-વાહન લેવા માટે સારો સમય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.આજનું પંચાંગ20 07 2023…

સુરતની આ બિલ્ડિંગે અમેરિકાના પેન્ટાગનને પછાડ્યું: દુનિયાનું સૌથી મોટું કાર્યાલય ભવન

સુરતમાં 4 વર્ષના સમયગાળા દરમિયાન બનેલા સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જે અમેરિકાના પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે અને તે વિશ્વની સૌથી મોટી ઇમારત બની છે આજ સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ…

સાયલામાં 28 વર્ષીય પાટીદાર યુવકની કરપીણ હત્યા,સમાજમાં આક્રોશની જ્વાળા

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ, સુરેન્દ્રનગરના સાયલામાં 28 વર્ષીય યુવકની કરાઈ હત્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની…

ગુજરાતમાં 61.30 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ, જુઓ કયા પાકની સૌથી વધુ વાવણી થઈ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ચાલુ વર્ષે 61.30 લાખ હેકટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યમાં 61.30 લાખ હેક્ટરમાં…

અંકલેશ્વર:૨૧મી જુલાઈએ મેનેજીંગ કમિટીની બેઠક યોજાશે

ઉદ્યોગ મંડળની ચૂંટણીના પરિણામપ્રમુખ બદલાશે કે કેમ તે અંગે ચર્ચા૨૧મી જુલાઈએ મેનેજીંગ કમિટીની બેઠક અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ૨૧મી જુલાઈએ મેનેજીંગ કમિટીની બેઠક યોજાશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની…

રાતના ત્રણ વાગ્યે સૂતેલા લોકોના ગળા કાપ્યા, છ મહિનાની દીકરીને પણ ન છોડી

https://www.instagram.com/reel/Cu394dcgNME/? જોધપુરમાં પરસ્પર દુશ્મનાવટના કારણે એક જ પરિવારના 4 લોકોની હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહો સળગાવી દેવામાં આવ્યા હતા. હત્યારાઓએ પરિવારની 6 મહિનાની માસૂમને પણ બક્ષી ન હતી. બુધવારે…

ખાનપુર તથા જંબુસરમાં શ્વાનના હુમલામાં ત્રણ બાળકોને ઇજા

જંબુસર શહેર સહિત પંથકમાં શ્વાન અને ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. જેને લઇ લોકોમાં પણ સતાવી રહ્યો છે. કાનપુર દહેગામમાં સ્વાદે બાળકો પર હુમલો કર્યો હતો.બાળકો સ્કૂલેથી ઘરે આવતા…

error: