Satya Tv News

Month: July 2023

10 મહિના બાદ જેલમાંથી છૂટ્યા નવજોત સિંહ સિદ્ધુ, બહાર

કોંગ્રેસ પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ રેજ કેસમાં સિદ્ધુને 1 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા 10…

બેંગ્લુરુમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ.

શંકાસ્પદ આતંકવાદીઓ વર્ષ 2017માં હત્યાના કેસમાં આરોપી હતા CCBએ CID સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત 5 શકમંદોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો…

નાના પક્ષોને ભેગા કરવાથી NDA ને ફાયદો થશે કે પછી વિરોધીઓ માટે ચિંતાનું કારણ

વિરોધ પક્ષોએ ભેગા થઈને જે મહાગઠબંધન બનાવ્યું તેને INDIA નામ આપ્યું અને તેમના શક્તિ પ્રદર્શન બાદ હવે NDA એ પણ વધુમાં વધુ નાના પક્ષો સાથે મળીને ગઈ કાલે શક્તિ પ્રદર્શન…

ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ હિરણ-2 ડેમ થયો ઓવરફ્લો

ગીર સોમનાથમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ગીર સોમનાથમાં ગઇકાલ એટલે કે મંગળવાર અવિરત મેઘ કૃપા ઉતરી રહી છે. ભારે વરસાદથી તાલાળા નજીકનો હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ગીર જંગલ વિસ્તારમાં…

નોકરીમાં બઢતીની તકો, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ,જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે . મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં…

નોકરીમાં બઢતીની તકો, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ,જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે . મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં…

નોકરીમાં બઢતીની તકો, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ,જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે . મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં…

અંકલેશ્વર : માય લીવેબલ અંકલેશ્વર નામે સાફસફાઈના તાયફા, સુકાવલીની ફરિયાદ સુદ્ધા થઇ નથી, જુવો આખો રિપોર્ટ

માય લીવેબલ અંકલેશ્વર નામે સાફસફાઈના તાયફા ગામ આખાનો કચરો જ્યાં ત્યાં કરાઈ રહ્યો છે ડમ્પ એક્સપ્રેસ વે – બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈડ પર નાખ્યો કચરો વેસ્ટ મેનેજમેન્ટ સાઈડના વ્યવસ્થાપનને કરાયો…

અધિક શ્રાવણ માસના પ્રારંભે ઝઘડિયા પંથકના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજીયા.

૧૯ વર્ષ બાદ આવેલા અધિકમાં શ્રાવણ માસના સંયોગ થી બે માસ સુધી શ્રાવણ નો રંગ જામશે અધિક શ્રાવણ માસનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ઝઘડિયા પંથકમાં શિવાલયોમાં વહેલી સવારથી મહાદેવની…

અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર હવા મહેલથી ભરૂચ તરફના માર્ગ ઉપર અનમોલ પ્લાઝા સામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું ભરૂચ સિવિલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે અંબે ગ્રીન સોસાયટીમાં આનંદ શિવજી રાજગુરુના મિત્ર સલીમ મોહમંદ શેખ ગત તારીખ-૧૪મી જુલાઈ રોજ રાતે અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર હવા મહેલથી…

error: