Satya Tv News

Month: August 2023

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માત,ઘટનાસ્થળે જ 2 સગીરાના મોત.

મોરબી જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા…

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, 4 ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્થાન મળ્યું

મનોરંજન જગતના પ્રતિષ્ઠિત પુરસ્કારોમાના એક એવા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલમ્સ એવોર્ડ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવા માટે દેશનો સૌથી મહત્વનો પુરસ્કાર ગણાય છે. 69…

ગુજરાત રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા જાહેર કરી;

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી રખડતા ઢોર માલિકો સામે કડક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન…

તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી;

અમદાવાદ સહિત રાજ્ય આખાને હચમચાવી નાંખનાર અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. જેને લઇને આરોપી તથ્યની મુશ્કેલીમાં વધારો થયો છે.…

ખેડા:ભાજપ પુર્વ પ્રમુખ વિપુલ પટેલનું નિવેદન,

‘ના મે ગીરા ના મેરી ઉમ્મીદો કે મિનારે ગીરે, લેકિન કુછ લોગ મુજે ગીરાને મેં બાર બાર ગીરે’… આ શબ્દો છે ખેડા જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ વિપુલ પટેલના! જેમણે ભાજપમાં…

ચૂંટણી જંગ ચૈતર વસાવા VS મનસુખ વસાવા

ભરૂચ લોકસભા બેઠકને લઈ આપ અને ભાજપનાં નેતા વચ્ચે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ બેઠક અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે. ગઠબંધનમાં કોંગ્રેસ મુમતાઝ…

વરસાદ ખેંચાતા ખેડૂતો ની મુશ્કેલીમાં થયો વધારો

ગુજરાતમાં ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. જેનાં કારણે ખેડૂતોએ મોટાભાગનાં પાકોનું વાવેતર કર્યું હતું. પરંતું છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા જગતનાં તાતની…

હવામાન વિભાગની આગાહી, ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે;

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની શક્યતા…

નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રીસથી સીધા બેંગલુરુ પહોંચશે, ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ વૈજ્ઞાનિકોને આપશે અભિનંદન

ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમને મળશે. PM મોદી, અવકાશમાં 40 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન -3 ના લેન્ડર ‘વિક્રમ’ એ 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 6.4 વાગ્યે ચંદ્રના દક્ષિણ…

વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થાય. માનસિક ચિંતાથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે. કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. લે-વેચના કામકાજમાં લાભની સંભાવના. કર્ક (ડ.હ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

error: