Satya Tv News

Month: August 2023

શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત

મહારાષ્ટ્રના થાણે ખાતેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. આ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. તમામ…

ગોવાના દુપટ્ટા કિલરની ખૌફનાક કહાની,કરતો હતો કેટલા વર્ષથી છોકરીઓ પર રેપ કરી હત્યા કરતો હતો.

દેશમાં સિરિયલ કિલર્સનો એક એવો દુષ્ટ ગુનેગાર હતો, જેણે 14 વર્ષમાં 16 છોકરીઓને તેની જાળમાં ફસાવી, બળાત્કાર ગુજાર્યો, દાગીના લૂંટી લીધા અને તેમની હત્યા પણ કરી. આમ છતાં તે પોલીસની…

મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક ઠગ સામે આવ્યો

ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલા મહાઠગ કિરણ પટેલની તપાસ ચાલી રહી છે તો બીજી તરફ આવો જ એક કિરણ પટેલ ફરી જામનગરમાં ફૂટી નીકળ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા…

ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર AC હેલ્મેટ પહેરશે ગુજરાત ટ્રાફિક પોલીસ

અમદાવાદમાં શિયાળો, ઉનાળો કે ચોમાસા ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે પ્રાયોગિક ધોરણે એસી હેલમેટ લાવવામાં આવ્યા છે.…

દેશભરમાં ગઈકાલેથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ અભિયાનને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન…

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત મર્સિડીઝ કારચાલકે બાઈકને મારી ટક્કર

અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર ગઈકાલે રાત્રે ફૂલ સ્પીડમાં આવેલી મર્સિડીઝ કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર દંપતીમાંથી બાઈકચાલકને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે સ્થાનિકોના…

અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર મર્સિડીઝ કારચાલકે બાઈકને મારી ટક્કર, યુવક ઈજાગ્રસ્ત

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ શહેરમાં પોલીસ ટ્રાફિક ડ્રાઈવ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છતાં બેફામ વાહન હંકારનારાઓ પર જાણે કે હજુ પણ નિયંત્રણ આવી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે?

આજનું પંચાંગ14 08 2023 સોમવારમાસ અધિક શ્રાવણપક્ષ કૃષ્ણતિથિ તેરસ સવારે 10.24 પછી ચૌદસનક્ષત્ર પુનર્વસુ સવારે 11.05 પછી પુષ્યયોગ સિદ્ધિકરણ વણિજ સવારે 10.24 પછી વિષ્ટિ ભદ્રારાશિ કર્ક (ડ.હ.) મેષ (અ.લ.ઈ.)આ રાશિના…

મેમોરિયલ હોસ્પિટલ ચર્ચામાં ,24 કલાકમાં 18 લોકોના મોત, પરિવારનો હોબાળો

મહારાષ્ટ્રના થાણે ખાતેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. આ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. તમામ…

ભરૂચ યોગાસન સ્પોર્ટસ એશો જિલ્લા સ્તરની યોગાસન સ્પર્ધાનું આયોજન કરાયું.

ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પદ્ધતિના પાયારૃપ માનવામાં આવ્યું છે.યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના…

error: