અંકલેશ્વર:બીનવારસી હાલતમાં કબ્જે કરેલ વાહનોની હરાજી કરી નિકાલ કરાયું
બીનવારસી વાહનોની હરાજી કરી નિકાલકુલ ૭૯ વાહનોની GIDC ખાતે હરાજી કરાઈ૧૬૦ વાહનોના વેચાણથી ૬.૫૨ લાખમાં હરાજી ભરૂચ જિલ્લા પોલીસે બીનવારસી હાલતમાં અને એમ.વી.એક્ટ-૨૦૭ હેઠળ સહિત વાહનોની હરાજી કરી નિકાલ કરવામાં…