Satya Tv News

Month: August 2023

પત્ની સાથે અણબનાવ થયો તો માસાએ ભાણેજ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

રાજકોટના જેતપુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની સાથે અણબાવ થતાં પતિએ તેનો બદલો સાથે રહેતા પત્નીના ભાણેજ સાથે લીધો. સગા માસાએ ભાણેજ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું…

અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવી

અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદોદેશ વિરોધી પ્રવૃતિઓમાં સામેલ હોવાનું આવ્યું હતું સામે.બને આરોપીઓનું હતું ISIS કનેક્શન આઈ.એસ.આઈ.એસના અંકલેશ્વર-સુરત ખાતેથી ઝડપી પાડેલા બંને આતંકીઓને અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન…

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાન ખાનને આ સજા સામે ઉચ્ચ…

MSUમાં ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં વિવાદ

વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકરની ફિલ્મ ‘3 એક્કા’ના પ્રમોશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો પણ એમ.એસ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા…

પ્રોફેસરે દેવી-દેવતાઓ પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી

પૂણેની સિમ્બાયોસિસ કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ કૉમર્સ ના પ્રોફેસર વિરુદ્ધ હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રોફેસરનો વીડિયો સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો…

મુંબઈ-દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ને બોમ્બ થી ઉડવાની ધમકી થી ખળભળાટ

મુંબઈ અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટોના સમાચારે બંને રાજધાનીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. મુંબઈ પોલીસ કંટ્રોલને હરિયાણાના ઉદ્યોગ વિહાર, ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો,…

મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસા બિષ્ણુપુરમાં મૈતેઇ સમુદાયના 3 લોકોની હત્યા

બિષ્ણુપુર પોલીસના જણાવ્યા અનુસાર, મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, કેટલાક લોકો બફર…

ભાજપમાંથી વધુ એક મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપમાંથી આપ્યુ રાજીનામું,

ભાજપમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપવું પડ્યું છે. પ્રદીપસિંહે 7 દિવસ પહેલાં રાજીનામું આપ્યાનું BJPના…

અંધશ્રદ્ધામાં ડૂબેલા સુરેન્દ્રનગરના પરિવારે 10માસ ની બાળકીને ડામ આપ્યા

સુરેન્દ્રનગરમાં 10 માસની બાળકીને શરદી-ખાંસી થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવી હતી. વડગામમાં આવેલા સિકોતર માતાજી મંદિરમાં એક મહિલા દ્વારા બાળકીને ગરમ કરેલી…

મણિપુરમાં ફરી હિંસા ભભૂકી ઉઠી: મૈતેઈ સમુદાયના 3 લોકોની કરાઇ હત્યા

મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસાબિષ્ણુપુરમાં મૈતેઇ સમુદાયના 3 લોકોની હત્યાભડકેલી હિંસામાં કેટલાક ઘરોમાં આગ ચાંપીપોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા હજુ પણ અટકવાનું…

error: