મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દમદાર નેતૃત્વ, આરોગ્ય, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગમાં લેવાયા અઢળક મોટા નિર્ણયો;
રાજ્યના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીના શાસનકાળમાં નાગરિકોની સુખાકારીને લઈને કેટલીય યોજના અમલમાં મૂકવામાં આવી છે.જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત રહેશે. માટી…