Satya Tv News

Month: October 2023

જાણો આ કારણથી મૂસેવાલાની ગોળીઓ મારીને કરાઈ હત્યા , 17 મહિના પછી થયો સૌથી મોટો ખુલાસો;

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં 17 મહિના બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન થપને કર્યો છે. સચિને મૂસેવાલાની હત્યાનું કારણ અને મૃત્યુની…

સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા, સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયા પોલીસ હપ્તો લે છે;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે ધમધોખાર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે. આપને જણાવી દઈએ કે…

સુરતમાં અમિતાભ બચ્ચનના જન્મદિવસ ની અનોખી ઉજવણી, અમિતાભ બચ્ચનના ફેન દ્વારા ખાસ ટીશર્ટ તૈયાર કરી તેમના ગ્રુપને પહેરાવી;

અમિતાભ બચ્ચનની નજીક રહેનાર આ ફેન દ્વારા સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમિતાભ બચ્ચન નો જન્મદિવસ ઉજવ્યો હતો.અમિતાભ બચ્ચનને મળી તેમના જન્મ દિવસની ઉજવણી વિશે વાત કર્યા બાદ ઉજવણી કરી હતી.આ…

મોહિની કેટરર્સે તેમની સાથે ઠગાઇ થયાનો કર્યો દાવો, નીલકંઠ ટ્રેડર્સના માલિક જનીત શાહે તેમની સાથે છેતરપિંડી કરી;

મોહિની કેટરર્સનો દાવો છે કે, નીલકંઠ ટ્રેડર્સમાંથી મગાવેલું ઘી સબ સ્ટાન્ડર્ડ છે, તે તેમને ખ્યાલ જ ન હતો. એટલું જ નહિં 18 ઓગસ્ટના રોજ ફૂડ વિભાગની નિયમિત તપાસમાં તેમણે સહકાર…

ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પૂજા અર્ચના, પીએમ મોદીએ ડમરુ અને ઘંટ પણ વગાડ્યો;

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પિથોરાગઢના જોલિંગકોંગ પહોંચ્યા હતા. અહીં તેમણે આદિ-કૈલાસની પૂજા પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. અહીં…

15 અને 16 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી, પહેલા અને બીજા નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે;

રાજ્યમાં હવામાન વિભાગે 15 અને 16 ઓક્ટોબરે વરસાદની આગાહી કરી છે. 15 ઓક્ટોબરે નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પહેલા અને બીજા નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.…

ભારત – પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચને લઈ મુસાફરીની વધી માંગ, ભારત-પાકિસ્તાન મેચને લઇ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે;

અમદાવાદ ખાતે તા.14 ઓક્ટોબરે યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈ ક્રિકેટ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં…

ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે એક પણ ભારતીયનું મોત થયાનું ધ્યાને આવ્યું નથી;

ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે.ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઈઝરાયેલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે…

બિહારના બક્સરમાં ટ્રેન અકસ્માત, ટ્રેન પાટા પરથી ઉતરી જતા 4 લોકોના મોત, 100થી વધુ ઘાયલ;

દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ રાત્રે 9.35 વાગ્યે બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશનની પાસે પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા પાટા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કોની માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે જાણો તમારો ગુરુવાર કેવો જશે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં…

error: