Satya Tv News

Month: October 2023

મોરારીબાપુની રામક,ઝૂલતો પૂલ દુર્ઘટનાના આરોપીઓ માટે વ્યાસપીઠેથી તરફેણ;

મોરબીમાં મોરારીબાપુની નવદિવસીય રામકથા યોજાઇ હતી. જેમાં મોરારીબાપુએ વ્‍યાસપીઠ ઉપરથી ઝૂલતા પુલના મૃતકોને સંવેદનારૂપી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. આ દરમિયાન મોરારીબાપુએ જણાવ્‍યુ હતુ કે, મારે હમણા ખાનપર જવાનું થયુ. જયાં…

જ્ઞાન સહાયકની ભરતી માટે મોટા સમાચાર, 12 ઓક્ટો. રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે;

ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતીનો અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે ઉમેદવારોના વિરોધ વચ્ચે સરકાર…

સુરતમાં એક ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં 2 થી 3 કિલોમીટર બાઈક ચલાવી ઘરે પહોંચ્યા;

સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુથી ગંભીર ઈજાઓ .કરવામાં આવી હતી. આ વેપારી લોહીલુહાણ ઘરે જાતે પહોંચ્યા હતા જેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં…

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધનો મામલો, આતંકીઓએ આખા પરિવારને નિર્દયતાથી ખતમ કરી નાખ્યો;

આતંકવાદીઓએ ઇઝરાયેલના વિસ્તારમાં ઘુસીને નરસંહાર શરૂ કર્યો હતો જેમાં દયાહીન આતંકીઓએ માસુમ બાળકો અને મહિલાનો પણ છોડી ન હતી. જેને લઈને રૂવાટા ઉભા થઈ જાય તેવા હચમચાવી નાખતા કિસ્સાઓ સામે…

જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકીઓને ઠાર કર્યા;

આ પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન છે. કાશ્મીર પોલીસ ઝોને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી કે ‘સોમવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ…

અમદાવાદ પોલીસ કમિશ્નરનું નવરાત્રિને લઈ જાહેરનામું, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ;

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આગામી તારીખ 15થી 24 ઓક્ટોબર સુધી…

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર અકસ્માત, રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે જ 9 લોકોનાં મોત, 3 ઇજાગ્રસ્ત;

ગુજરાતમાં મંગળવારે અમંગળ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર એક દર્દનાક અને કાળજુંકંપાવી દે તેવી મર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા…

જુઓ રાશિ ભવિષ્ય:નવા કામકાજમાં લાભ જ લાભ , આ રાશિના જાતકોનો આજે મંગળ યોગ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો…

અંકલેશ્વર: ઉછાલી ગામમાં ગેસમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ

ઉછાલી ગામમાં ગેસ સિલિન્ડરના કૌભાંડનો મામલોરિફિલિંગ કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડચાલક તેમજ હેલ્પર સહિત ત્રણની ધરપકડઆરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી કુલ 7.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર હાઈવે ઉપર…

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી, છત્તીસગઢ સિવાય ચારેય રાજ્યોમાં એક તબક્કામાં મતદાન;

ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને…

error: