Satya Tv News

Month: January 2024

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુસ્લિમ ધર્મગુરુ રહ્યા હાજર, સાધુ-સંતોની વચ્ચે આવ્યા નજર, મંદિરના પગથિયાં પણ ચડયા;

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે. ઓલ ઈન્ડિયા…

આખા અંબાણી પરિવારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર, કર્યું દિલ ખોલીને દાન, જાણો કેટલુ કર્યું દાન.?

મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો, આ અવસર…

અયોધ્યામાં સચિન તેંડુલકરને નડી કાર પાર્કિંગની સમસ્યા, પાર્કિંગની જગ્યા ન મળતાં રસ્તા પર મૂકવી પડી કાર;

અયોધ્યા આવેલા સચિન તેંડુલકર પણ આડેધડ પાર્કિંગની ગેરવ્યવસ્થાનો ભોગ બન્યાં હતા. આમ તો કારથી અયોધ્યા આવનારાઓ માટે પાર્કિગની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ ઘણા લોકોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો…

અમેરિકાના શિકાગોમાં એક વ્યક્તિએ આઠ લોકોની ગોળી મારીને કરી હત્યા;

અધિકારીઓએ જણાવ્યું કે હત્યા કરાયેલા લોકોના મૃતદેહ રવિવાર અને સોમવારે ત્રણ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. આ વ્યક્તિ ખૂબ જ ખતરનાક છે અને તેની પાસે હથિયાર પણ છે.પોલીસે કહ્યું કે,…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો લેવડ-દેવડ ન કરતાં, નહીંતર નાણા ફસાઈ જશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે વૃષભ (બ.વ.ઉ.)વડીલોનો ઉત્તમ સહયોગ મળશે અને ઢીંચણ સાંધા…

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી , દીવાની ઝાળથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી હતી. જે પૈકી સવારે 11:45 વાગ્યે પાણીગેટ નજીક ગોલવાડમાં ધર્મેશ ચુનાવાલાના મકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. જેની આગને ફાયર બ્રિગેડ ઓલવી રહ્યું હતું.…

દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સાઉદીમાં શું કરી રહ્યા છે સલમાન ખાન.?

સુપરસ્ટાર સલમાન ખાને શનિવારે સાઉદી અરેબિયાના રિયાધમાં એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. આ બીજી વખત છે જ્યારે સલમાનને જોય એવોર્ડ્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષના જોય એવોર્ડ્સમાંથી…

સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પર્વએ મોટી સંખ્યામાં બાળકોને જન્મ આપવા દંપતીઓએ કર્યું આયોજન;

22 જાન્યુઆરીએ મુહૂર્તનો સુભગ સમનવય રચાઈ રહ્યો છે જે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ શુભ…

રામના ચરણોમાં પડી ગયા PM મોદી, દંડવત કરી કર્યા દર્શન, દરેક ભારતીય આજે આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી;

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રામલલાને દંડવત કરી પ્રણામ કર્યા અને રામલલાના મુખ્ય પૂજારી નૃત્ય ગોપાલ…

મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો;

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો…

error: