પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુસ્લિમ ધર્મગુરુ રહ્યા હાજર, સાધુ-સંતોની વચ્ચે આવ્યા નજર, મંદિરના પગથિયાં પણ ચડયા;
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે. ઓલ ઈન્ડિયા…