Satya Tv News

Month: August 2024

અંબાણી, અદાણી કે પછી ટાટા… આમાંથી કોણે આ વર્ષે સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો.?

નાણાકીય વર્ષ 2022-23 માટે ટોચની કરદાતા કંપનીઓની યાદીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. ટાટા ગ્રૂપની બે કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને ટાટા સ્ટીલનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં…

સુખી-સમૃધ્ધ ગુજરાતમાં ૧.૦૨ કરોડ લોકો ગરીબ, ગામડાનો માણસ રોજના 26 રૂપિયા પણ વાપરી નથી શકતો;

ગુજરાત એ વિકસિત નહીં ગરીબીમાં જીવતું ગુજરાત છે. જ્યાં ચકાચાંદ ચાંદની પાછળ ગરીબીને છુપાવાઈ રહી છે. સરકાર ભલે વાહવાહી કરે અને વિકાસની વાતો કરે પણ કેન્દ્ર સરકારના આંકડા વિકાસની પોલ…

કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો;

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને લઇને સુનાવણી યોજાઇ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કોલકાતા…

WhatsApp દ્વારા માત્ર ચેટિંગ અને વીડિયો કોલિંગ જ નહીં હવે તમે કેબ પણ બુક કરી શકોછો, કરીલો આ નંબરને સેવ;

કેબમાં મુસાફરી કરો છો અને એપ્સ દ્વારા કેબ બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે કામની સાબિત થશે. તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા માત્ર…

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ એ કરી શાનદાર કમાણી, 2024ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની;

સ્ત્રી 2એ બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.બોલિવુડ ફિલ્મ સ્ત્રી 2એ માત્ર 5 દિવસમાં જ 228 કરોડ…

યુવરાજ સિંહના ચાહકો માટે એક ગુડ ન્યુઝ, કેન્સર જેવી બીમારી સામે લડ્યા બાદ મેદાનમાં વાપસી;

યુવરાજ સિંહના કેન્સરની સારવાર બોસ્ટનમાં કરવામાં આવી હતી. માર્ચ 2012માં કીમોથેરાપી પછી તેમને રજા આપવામાં આવી હતી. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડ્યા બાદ યુવીએ ક્રિકેટના મેદાનમાં વાપસી કરીને વિશ્વ…

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના: બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત

મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4…

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત;

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે.રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની બીજી બાજુ જઈને બોલેરો કાર…

વડોદરામાં પ્રેમ પ્રકરણમાં યુવાનને ખંજર માર્યું

વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગર-1માં રક્ષાબંધનના પર્વે પ્રેમ પ્રકરણની અદાવતમાં ઝગડો થતા 19 વર્ષે યુવાનની હત્યા થઈ છે. ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને…

મેં મારી માતાને મારી નાખી સાહેબ

બિહારના મધુબનીમાં એક પુત્રે તેની માતાની હત્યા કરી નાખી. હત્યા બાદ તે થાણે પહોંચ્યો. તેણે આ વાત થાણામાં જણાવી તો પોલીસ ચોંકી ગઈ. પોલીસને વિશ્વાસ ન થયો. તેણે કહ્યું કે…

error: