Satya Tv News

Month: August 2024

વડોદરામાં ફેન્સિગ તોડીને 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકી

કારમાં સવાર 4 યુવાનો વિદેશી હોવાની શક્યતા, ખટંબા તળાવમાંથી ક્રેનથી ખેંચી બહાર કઢાઈ, ચારેય ગુમ વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઇ છે. આ…

યુપીના મેરઠમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતા મોઈશે રાતના અંધારામાં ઝૂંપડીની બહાર સૂઈ રહેલી 2 વર્ષની બાળકી ને ઉપાડી લીધી હતી.અને

સવારે બાળકીની લાશ ગટરમાંથી મળી આવી હતી. આરોપી મોઈશની ધરપકડ કરવામાં આવી છે https://www.instagram.com/reel/C-zgTk4AyfZ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

અમેરિકાથી દુઃખદ સમાચાર, ગુજરાતી યુવકની ધોળા દિવસે ગોળી મારી હત્યા

ગુજરાતી મૂળના મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે. તેના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૈનાક પટેલના પરગજુ અને બોલકા સ્વભાવના લીધે સ્થાનિકો તેમને માઈક કહેતા હતા. રોવન કાઉન્ટી શેરિફ…

કોલવણા ગામે 15 ઓગષ્ટ ની ઉજવણી કરવામાં આવી

કોલવણા પ્રાથમિક શાળા માં સરપંચ ઝફર ગડીમલ એ ધ્વજારોહણ કર્યું હાઈસ્કૂલમાં માજી આચાર્ય નજીરભાઈ એ ધ્વજવંદન કર્યું હાઈસ્કૂલ બિલ્ડીંગ ના બાંધકામ માં સહકાર આપવા દાતાઓ ને અપીલ કરવામાં આવી 15…

બકરી વેચવાની ના પાડતા કળિયુગના પુત્રે માતાને મોતને ઘાટ ઉતારી

સોનભદ્રમાં એક કળિયુગના પુત્રે બકરી વેચવાની ના પાડવા પર માતાનું માથું હથોડાથી કચડીને હત્યા કરી દીધી. આરોપી પુત્રે મૃતદેહને કપડામાં વીંટાળીને તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. ગ્રામજનોના પહોંચતા…

કોલકત્તા રેપ કેસ પર ભડકીયા ફિલ્મી સ્ટાર્સ આરોપીઓને કડક સજાની કરી માંગ;

બળાત્કાર અને હત્યાની આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. જ્યાં એક તરફ ડોક્ટરો વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ બોલિવૂડ સેલેબ્સે આ મામલાને લઈને…

ગુજરાતમાં નાના-મોટા કુલ 206 જળાશયો માંથી 51 ડેમ પાણીથી 100 ટકા ભરાઈ ગયા;

રાજ્યના 206 જળાશયોમાં 62 ટકા જળસંગ્રહ થયો છે. ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ઘટી છે, સરદાર સરોવર ડેમમાં જળ સંગ્રહ 88 ટકા થયો છે. રાજ્યના 51 જળાશયો…

કોલકાતા રેપ મર્ડર કેસ મામલે CBI તપાસમાં શું મળ્યું.? જાણો સંપૂર્ણ મામલો;

કોલકાતાની ઘટનાથી આખે આખો દેશ હચમચી ઉઠ્યો છે. 9 ઓગસ્ટના રોજ રાત્રે 3 વાગ્યે કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, જે…

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું થયું નિધન;

હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધઆ હતા. આજે સાંજે 4 વાગ્યે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે…

સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અકસ્માત આતંકી ષડયંત્ર? પાટા પર કોણે મૂક્યો હતો બોલ્ડર.?

વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી? રેલવે…

error: