Satya Tv News

Month: August 2024

રિલાયન્સ જિયોના આ 5 સસ્તા રિચાર્જ પ્લાન વિશે જાણો, 200 રૂપિયાથી શરૂ;

જિયોના 5 સસ્તા રિચાર્જ પ્લાન 199 રૂપિયાવાળો પ્લાનજિયોના આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે. જેમાં તમને કુલ 27GB, (1.5 GB/day) ડેટા મળશે. આ પ્લાનમાં તમને કોલિંગ અનલિમિટેડ મળશે. તથા રોજના…

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન આપવાની પાડી ના;

કેજરીવાલની જામીન અરજી અંગે બુધવારે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે…

વિનેશ ફોગાટ કેસમાં CASનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો, વિનેશ ફોગાટને મળી રહી છે તારીખ પે તારીખ;

ભારતીય મહિલા રેસલર એથલીટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.વિનેશ ફોગાટે આ…

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા;

ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે સ્થાનિકો…

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટું નિવેદન, યોગીના દાવાથી હડકંપ;

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કાં તો પાકિસ્તાનનો વિલય થઈ જશે અથવા તો એ સમાપ્ત થઈ જશે.યુપીના સીએમ યોગી આદિત્યનાથે…

દેશભરમાં દરેક ઘરમાંથી તિરંગા યાત્રાઓ પૂરા ઉત્સાહ અને લોકોની ભાગીદારી સાથે ઠેર-ઠેર યોજાઇ ભવ્ય તિરંગા યાત્રા;

આ વર્ષે સ્વતંત્રતા દિવસ 2024 ની થીમ ‘વિકસિત ભારત’ છે. આ થીમ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝનનું પ્રતિક છે. આ થીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, એજ્યુકેશન અને હેલ્થકેર…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો ઉધારીથી દૂર જ રહેજો, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.)શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના અને પરિવારમાં…

ડેડીયાપાડા માં નકલી મેડિકલ ડોક્ટરો પર પ્રતિબંધ મૂકવા બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા પ્રાંત અધિકારીને કરાઈ રજૂઆત;

નર્મદા જિલ્લા ચેરમેન શ્રી સર્જન વસાવા દ્વારા લેખિત માં પ્રાંત અધિકારી શ્રી ને રજૂઆત કરાઈ; ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામડાઓમાં નકલી મેડિકલ ડોક્ટરો નો રાફડો…

હાંસોટ ખરચ ગામના સરપંચના પતિના રોફ સામે સામાજિક કાર્યકરે કર્યો વાંધો, પોલીસમાં અરજી કરતાં ચકચાર

હાંસોટ તાલુકા ના ખરચ ગામના સરપંચ ના પતિ દ્વારા સરપંચ ન હોવા છતાં સરપંચ નો રોફ જમાવતા સરપંચ ના પતિ વિરુદ્ધ ગામના સ્થાનિક અને સામાજિક કાર્યકર એઝાઝ સમદ પટેલ દ્વારા…

લસણ શાકભાજીમાં આવે કે તેજાનામાં? સળંગ નવ વર્ષ કાયદાકીય લડાઈ પછી હાઈકોર્ટે આપ્યો ચુકાદો

ભોજનના સ્વાદમાં ચારચાંદ લગાવતું લસણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. પરંતુ તેની કેટેગરીને લઈને વિવાદ સર્જાયો છે. લસણની ગણતરી શાકભાજીમાં થાય કે, તેજાના (મસાલા)માં. તે મામલે છેલ્લા નવ વર્ષથી…

error: