Satya Tv News

Month: August 2024

તારક મહેતા…ના સોઢી ગુરુચરણ સિંહ હાલ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે;

ગુરુચરણ સિંહ હાલ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ ગાયબ થઈ ગયા હતા અને હવે તેમણે જણાવ્યું કે તેમના પર ઘણી બધી લોન છે. એટલે સુધી…

ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત સુપ્રીમ કોર્ટે માફી સ્વીકારી;

સુપ્રીમ કોર્ટે આજે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિના…

ટ્રક પર ચડી નાકા છોડતી વખતે વીજ લાઇનમાંથી કરંટ લાગતા ચાલકનું મોત

મોરબીના બેલા રંગપર રોડ પર ટ્રક ચાલક ટ્રક પર ચડી નાકા છોડતી વેળાએ વીજશોક લાગતા મોત થયું હતું જયારે નીચી માંડલ નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હોય જે…

રાજસ્થાનમાં પોલીસકર્મીઓએ આર્મીના જવાનને નગ્ન કરી ઢોર માર માર્યો;

જયપુરના શિપ્રા પથ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ એક હુક્કાબાર પર દરોડા પાડીને કેટલાક લોકોને પકડ્યા હતા. જેમાં એક આર્મી જવાન પણ સામેલ હતો. જવાનના પકડાયા અંગેની જાણકારી લેવા માટે જમ્મુ કાશ્મીરના…

કેવડીયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઇને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવા માહોલ.

રાજપીપલા કેવડીયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઇને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવા માહોલ.આજે શ્રદ્ધાજલિ કાર્યક્રમ ટાણે નર્મદાનું રાજકારણ ગરમાયું હતું અને ચૈતર વસાવા સહિતના નેતાઓને ડેડિયાપાડા ખાતે અટકાવવામાં…

બળાત્કાર કેસના દોષી ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસના ફર્લો રજા આપવામાં આવી;

મંગળવારે સવારે 6.30 વાગ્યે જેલમાંથી બહાર આવ્યો હતો. રામ રહીમ હરિયાણાના રોહતક જિલ્લામાં સ્થિત સુનારિયા જેલમાં બંધ હતો. રામ રહીમ આજે સવારે 6.30 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ જેલમાંથી મુક્ત થયો…

નતાશા એ એક ચીટિંગ સંબંધિત પોસ્ટને કરી લાઈક, શું હાર્દિક પંડ્યાએ નતાશા સાથે કરી “ચીટિંગ”?

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે અને તેઓ તેમના જીવન સાથે આગળ વધી રહ્યા છે. અભિનેત્રી લાંબા સમયથી તેના પુત્ર સાથે તેના વતનમાં…

Bobby Deol અને Suriyaની ફિલ્મ Kanguva નું ટ્રેલર આવી ગયું જુઓ એક ઝલક;

તમિલમાં ‘કંગુવા’ નો અર્થ ‘આગ’ થાય છે અને ટ્રેલર તેના નામ જેવું જ છે. એક જંગલની વાર્તા બે લોકો વચ્ચે શરૂ થાય છે અને ફિલ્મ સંપૂર્ણપણે તેના પર આધારિત હોય…

ગામડાઓ રહે એલર્ટ, નદીઓમાં છોડાયું પાણી, નર્મદા, ઉકાઇ ડેમો પણ છલોછલ;

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો. નર્મદા ડેમની જળસપાટી 134.76 મીટર પહોંચી હતી. ઉપરવાસમાંથી ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ…

જંબુસરના ડાભામાં પાણીની જર્જરિત ટાંકી ઉતારતી વેળાએ જ તૂટી

જબુંસરના ડાભા ગામમાં એક પાણીની ટાંકી આવેલી હોય પરંતુ તેને ઘણો સમય થયો હોય તે જર્જરીત બની હતી.આ અંગે પંચાયત દ્વારા તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે ટાંકીને…

error: