Satya Tv News

Month: September 2024

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને નાની વહુ રાધિકા મર્ચન્ટ કર્યું ગણેશ વિસર્જન;

અંબાણી પરિવારમાં બાપ્પાના આગમનને લઈને પાર્ટી જેવો માહોલ જોવા મળ્યો હતો. બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે પૂજા અને ભવ્ય ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું…

કોલકત્તા રેપકાંડ કેસમાં સુપ્રીમકોર્ટમાં શું થયું.? જાણો;

આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ કરી રહી છે. કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે કોલેજથી પ્રિન્સિપાલનું ઘર કેટલું દૂર…

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે મોડી રાત્રે ભારે હોબાળો;

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે મોડી રાત્રે ભારે હોબાળો થયો હતો. ઈમરાનની પાર્ટી PTIના હજારો કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ તમામ રાજધાની ઈસ્લામાબાદમાં પશુઓના મેદાનમાં…

સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનાર લોકોને આઇડેન્ટિફાઇ કરી રાઉન્ડ અપ કરાયા;

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 27 શખ્સોની અટકાયત કરી છે. તેમજ આવતીકાલે આ વિસ્તારમાં…

વડોદરામાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવતા વાતાવરણ બન્યું તંગ;

વડોદરામાં અર્બન 7 સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવ્યો હોવાની માહિતી રહીશોને મળતા મામલો બિચક્યો હતો. તેમજ લોકોનાં ટોળે ટોળા સોસાયટી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની…

ચૂંટણી પહેલા ખેડૂતોએ કરી મોટી જાહેરાત, ભાજપનું વધાર્યું ટેન્શન

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત સંગઠનો ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સોનીપતમાં બિનરાજકીય પક્ષ યુનાઈટેડ કિસાન મોરચાના કિસાન નેતાઓ અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. 15 સપ્ટેમ્બરે જીંદના ઉચાના કલાનના…

મણિપુરમાં ફરી હિંસા ભડકતા 6 લોકોના મોત, રોકેટ એટેક બાદ બની ફાયરિંગની ઘટના

મણિપુરમાં શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં છ લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટનાની માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, એક વ્યક્તિ…

વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં વિકરાળ આગ:લોકોમાં અફરાતફરી મચી, ફાયરની 10 ગાડી દોડી આવી, દોઢ કરોડના 250 ટુ-વ્હીલર બળીને ખાખ

વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને ગત મોડીરાત્રે શહેરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યા હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ…

ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધીત ચાઈનીઝ લસણ આવતા વેપારીઓમાં રોષ;

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં સવારના સમયે યાર્ડમાં 600થી 700 લસણના કટ્ટાની આવક થવા પામી હતી. જેમાં 600માંથી ચાઈનીઝ લસણના 30 કટ્ટા…

error: