Satya Tv News

Month: September 2024

કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને માળીયા રાહુલ ગાંધી, મુલાકાતની તસવીરો આવી સામે;

ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને મળ્યા છે.બંને કુસ્તીબાજો અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતની તસવીર સામે આવી છે, જે બાદ હવે…

ચીનમાં ભીષણ અકસ્માત, સ્કૂલના ગેટ પાસે ઉભેલા વિદ્યાર્થીઓને બસે અડફેટે લીધા, 11 મોત

ચીનમાં આજે (3 સપ્ટેમ્બર) એક ભયંકર માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ ચીનના શાંદોંગ પ્રાંતમાં એક બસે સ્કૂલના ગેટ પર ઉભેલા વિદ્યાર્થીઓની ભીડને અડફેટે લેતાં 11 લોકોના…

ગુજરાતમાં થયેલ નુકશાનીનો આંકડો તૈયાર, કેન્દ્ર સરકારની ટીમ આવશે ગુજરાત ;

વહીવટી તંત્ર દ્વારા નુકશાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો છે. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે. તેમજ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત…

રાજકોટના સાંગણવા ગામમાં તળાવને ‘ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મરાયું;

રાજકોટના લોધીકા તાલુકાના સાંગણવામાં ભૂમાફિયા અને અધિકારીની મિલીભગતથી તળાવ વેચી માર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સાંગણવા ગામના તળાવને બિનખેતી કરી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં…

અમેરિકામાં 4 ભારતીય બળીને ખાખ:SUVમાં કાર પૂલિંગ કરી રહ્યા હતા, પાછળથી આવતા ઓવરસ્પીડ ટ્રકે કારને ટક્કર મારતા એકસાથે 5 વાહનો અથડાયા

અમેરિકાના ટેક્સાસ શહેરમાં થયેલાં ભીષણ અગ્નિકાંડમાં 4 ભારતીય જીવતા ભડથું થયા. આ દુર્ઘટના 5 ગાડીઓ એકબીજા સાથે અથડાવાથી થઈ છે. આ ભયાનક એક્સીડન્ટમાં એક કારમાં ભીષણ આગ લાગી ગઈ, પરંતુ…

ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યો કહેર, 166 નાગરિકોનું સ્થળાંતર, નર્મદા નદીના જળસ્તરમાં વધારો;

ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હાલ ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળસ્તર…

છત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવા મુદ્દે નીતિન ગડકરીનું મોટું નિવેદન;

નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ક્યારેય તૂટી ન હોત. તમે જુઓ મુંબઈમાં દરિયાની નજીકની તમામ ઈમારતો પર ઝડપથી…

અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી સાહેબ ની અધ્યક્ષતા માં વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ

આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો જોડે બેઠક યોજાઈ જેમાં આવનાર તહેવારો સારી રીતે ઉજવાય અને પ્રજાને અગવડ ના પડે તે હેતુસર તમામ…

કોંગોમાં જેલ તોડીને ભાગવાનો પ્રયાસ, નાસભાગમાં 129 કેદીઓના મોત

ખનિજોના ભંડાર માટે પ્રખ્યાત આફ્રિકન દેશ કોંગોમાં વધુ એક ભયાનક ઘટના બની છે. વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક આ આફ્રિકન દેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિંશાસાની જેલમાંથી ભાગવાનો પ્રયાસ…

ભાજપના નેતાઓની સરભરા માટે અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી 12 લાખ ચૂકવાયાં, કોંગ્રેસના નેતાઓ દાન ઉઘરાવી કરશે ચૂકવણી

51 શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો.…

error: