નર્મદા જિલ્લાના યુવા પત્રકાર સર્જન વસાવાને “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસ્થાપિત પત્રકાર જગત સાથે સંકળાયેલા યુવા પત્રકાર સર્જન વસાવાએ નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા “રાષ્ટ્રીય માનવસેવા રત્ન એવોર્ડ –…