મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો:પથ્થરમારો થતા માથામાં ઈજા થઈ; કોંગ્રેસે કહ્યું- રાજ્યમાં ગુંડાગીરી, ભાજપે તેને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP (શરદ જૂથ)ના નેતા અનિલ દેશમુખ પર સોમવારે રાત્રે નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં હુમલો થયો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે…