Satya Tv News

Month: January 2025

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી મૃત્યુના કેસ વર્ષમાં 18 ગણા વધ્યા, સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાયા

ગુજરાત સમાચાર ની પોર્ટલ જણાવાયા આનુસાર ગુજરાતમાં એક વર્ષમાં સ્વાઇન ફ્લૂથી 55 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ બાદ…

જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 5 લોકો મોત

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા. આ લોકો ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેના લીધે ગૂંગળામણ થતાં તમામ મૃત્યુ પામ્યા હતા. સવારે…

વાગરા તાલુકાનાં કડોદરા ગામના તલાટી કમ મંત્રી પાયલબેન ચૌધરી પોતાની ઓફીસમાં ગેરહાજર રહેતા હોવાની રાવ…

વાગરા તાલુકાનાં કડોદરા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી પાયલબેન ચૌધરી અવાર નવાર પોતાની પંચાયત ઓફીસમાં ગેરહાજર રહેતા હોવાની અનેકવાર રાવ ઉઠવા પામી છે તેમજ આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચની લઈ…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય સરકારે PMJAY યોજના માટે એક વોટ્સએપ નંબર કર્યો જાહેર;

PMJAY યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાંડોને પગલે ગુજરાત સરકારે એક્ટિવ બની છે. રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 92299 23005 આ નંબર પર આયુષ્માન કાર્ડમાં…

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસતા અફરાતફરી, 8 કાળિયાર હરણોનો કર્યો શિકાર;

કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે.ત્યારે 1 જાન્યુઆરીએ વેહલી સવારે આસપાસના જંગલ વિસ્તાર માંથી દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘુસી આવ્યો હતો.અને કાળિયાર…

ઐશ્વર્યા રાય અને અભિષેક તેમની પુત્રી સાથે એરપોર્ટ પર થયા કેપ્ચર, છૂટાછેડાના અફવાઓ પર પૂર્ણવિરામ;

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી. એવું પણ કહેવાતું હતું કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે.…

મંદિર પરિસરમાં રીલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં ભડક્યું હિન્દુ સંગઠન;

મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં સ્થિત સૌથી જૂના વેંકટેશ મંદિરનો છે. અહીં મંદિર પરિસરમાં અશ્લીલ ગીતોની રીલ બનાવીને લોકોની આસ્થા સાથે ખુલ્લેઆમ છેડછાડ કરવામાં આવી છે. બે છોકરીઓ બોલિવૂડ ગીત ‘બાબુજી જરા…

ગુજરાતમાં આજે અકસ્માતના બે બનાવ, દ્વારકા દર્શને ગયેલી બસ પલટી, સુરતથી ઉદયપુર લગ્નમાં જતી લક્ઝરી ભડકે બળી;

પ્રથમ બનાવની વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા. એ દરમિયાન આજે દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા.…

રાજકોટમાં તબીબ યુવતીએ કર્યો આપઘાત, ગળા ફાંસો ખાઇ લેતા માણાવદરમાં ચકચાર;

રાજકોટમાં રહેતી માણાવદરની તબીબ યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં BHMS તબીબ જલ્પા ઘોસિયાએ જીવન ટુંકાવ્યું હતું. તેણીએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવ પ્રસાદ ફ્લેટમાં ગળાફાંસો ખાઇ આપઘાત…

બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં

બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ વિભાજન થશે,હજુ 4થી 5 નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવશે, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાનું વિભાજન થઈ શકે.કચ્છ, મહેસાણા જિલ્લાનું પણ વિભાજન થઇ શકે છે.અમદાવાદ શહેરને અલગ જિલ્લો…

error: