Satya Tv News

Month: January 2025

માતા-પિતાની મંજૂરી જરૂરી… બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન, જાણો

આજના સમયમાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. નાનાથી લઈને વૃદ્ધ સુધી દરેક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જ્યાં એક તરફ સોશિયલ મીડિયાના ફાયદા છે તો બીજી તરફ તેના ગેરફાયદા પણ…

ચીનના HMPV વાયરસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ

ચીનના HMPV વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ થઈ છે. એનસીડીસીને ચીનના HMPV વાયરસ સંબંધે ગંભીરતાથી દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે

પીએમ શ્રી યોજના હેઠળ એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તા યુક્ત અને અદ્યતન સુવિધાયુક્ત શિક્ષણ

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની ૧૪૫૦૦ સ્કૂલોના અપગ્રેડેશનમાં નર્મદા જિલ્લાની આઠ સ્કુલોને મંજૂરી મળી પીએમ શ્રી યોજના હેઠળ ગુજરાત રાજ્ય સહિત એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અદ્યતન સુવિધાયુક્ત…

મોરજડી ગામની પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

જોકે ભૂતકાળમાં પણ આ પરિણીતાએ દવા પીધી હોવાથી તેની આડ અસર થતાં મોત થયાનો ફરિયાદ માં ઉલ્લેખ; નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ,વડ ફળીયુ ખાતે રહેતા પરિણીતાએ કોઈક કારણોસર ઝેરી…

પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધશે. આ ઉપરાંત 9થી 10 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 9થી 10 ડિગ્રી તાપમાન…

MP: ભોપાલ ગેસ કાંડના કચરાના વિરોધમા 2 યુવકનો આત્મદાહનો પ્રયાસ, પોલીસનો લાઠીચાર્જ

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર પીથમપુરમાં ભોપાલમાંથી લાવવામાં આવેલા યુનિયન કાર્બાઈડના કચરાનો વિરોધ વધી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં બે લોકોએ પેટ્રોલ છાંટી આગ ચાંપી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. તેમને…

મુસ્લિમ પુરૂષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

મુસ્લિમ પુરુષોને એક કરતાં વધુ લગ્નની નોંધણી કરવાની મંજૂરી અંગે બોમ્બે હાઈકોર્ટે આપેલા નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,…

દિલ્હીમાં આવતા અઠવાડિયે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખોઃ સૂત્રો 

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 7 અથવા 8 જાન્યુઆરીએ દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું…

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્પીડ બ્રેકર પર ઊછળી એમ્બ્યુલન્સ, અને તેમાં મૃત જાહેર થયેલા વૃદ્ધ થયા જીવતા;

કોલ્હાપુર જિલ્લાના કસ્બા બાવડા ગામના 65 વર્ષના પાંડુરંગ ઉલ્પે નામના વારકરી સંપ્રદાયના વૃદ્ધજનને ગઈ 16મી ડિસેમ્બરે હાર્ટઅટેક આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને તપાસીને મૃત ઘોષિત…

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ પર મોકલી ચાદર, વિપક્ષનો કટાક્ષ;

હિન્દુવાદી સંગઠનો અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ, મંદિર તોડીને બનાવાઇ હોવાનો દાવો કરી રહ્યાં છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઇમેજ બિનસાંપ્રદાયીક બનાવવા આતુર છે. અજમેરના ગરીબ નવાઝ હઝરત…

error: