Satya Tv News

Month: February 2025

જામનગરના પડાણા પાટીયા પાસે ત્રિપલ અકસ્માત, ઉભેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ રિક્ષા;

જામનગર-ખંભાળિયા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં 2 યુવકના મોત થયા છે. માહિતી અનુસાર, પડાણાથી જામનગર આવતા કાર, ટ્રક અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં રીક્ષામાં સવાર બંને યુવકોના મોત થયા છે. ફૂલ…

અમેરિકાથી ડિપાર્ટ થયેલા ગુજરાતીઓની સામે આવી વ્યથા, દોઢ કરોડ ઉછીના લઈને અમેરિકા ગયા’ને હવે ફસાયા;

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી લાખો ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકાથી ડીપાર્ટ કરાયેલ ભારતના 205 લોકોને ભારત પરત મોકલવામા આવ્યા છે, ત્યારે ગુજરાતના 37 લોકો પરત આવતા હોવાની યાદી સામે આવી…

સુરતના હજીરામાં બસ ડમ્પર વચ્ચે અકસ્માત, અકસ્માત માં એક યુવકનું મોત થયું જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત;

સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો છે તેના જીવ અધ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક સાયકલ ચાલક રસ્તો ક્રોસ…

સુરતના વરિયાવ વિસ્તારમાં માતા સાથે બુધવારી બજાર ગયેલૂ 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડયું, 19 કલાક બાદ પણ પત્તો નહીં;

સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5ઃ30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી સમયમાં ગુજરાતમાં માવઠાની આગાહી;

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગ…

યુપીએલ યુનિવર્સિટી દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના કેમિકલ ટેકનોલોજી વિભાગ દ્વારા “ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી ઇન કલરન્ટ ટેકનોલોજી-૨૦૨૫” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું 5મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.…

ખેલ મહાકુંભ ગુજરાત 3.0- યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનુ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમા શ્રેષ્ઠ પ્રદર્શન

યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભરૂચ ઝાડેશ્વરમાં મહારાજશ્રી કેજીએમ શાળામાં ગઈકાલે 04-02-2025 ના રોજ યોજાયેલ ખેલ મહાકુંભ ગુજરાત – 3.0 જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ULP વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓની જાહેરાત કરતા અમને ખૂબ જ…

નર્મદા પ્રાથમિક શાળા ભીલવાડામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

પ્રાથમિક શાળા ભીલવાડાના આચાર્ય મીનાક્ષીબેન કનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શાળા સ્થાપના દિવસે પ્રતાપનગર – પ્રાથમિકશાળાના ગૃપાચાર્ય રાકેશભાઈ પંચાલ,ભીલવાડા શાળાના ભૂતપૂર્વ આચાર્ય ભૂપેન્દ્રભાઈ પાદરિયા,ભીલવાડા પ્રાથમિક…

સુરેન્દ્રનગરમાં 77 વર્ષિય વૃદ્ધા સાથે દુષ્કર્મ, મકાનના નળિયાં તોડી ઘુસીયો આરોપી;

માનવતાને શરમશાર કરતી ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. સુરેન્દ્રનગરના ભોયકા ગામમાં 77 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચારી મચી છે. ઘટના એવી છે કે મહિલાના મકાનમાં જ નરાધમે…

ભરૂચ-અંકલેશ્વર હાઈવે પર યુ-ટર્ન કટ બંધ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સ્થળ પર દોડી જઈ સૂચનો અપાયા;

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર સહયોગ અને વર્ષા હોટલ પાસે આવેલાં યુ ટર્નના કારણે અકસ્માત તથા ટ્રાફિકજામની સમસ્યા વકરી હતી. બે દિવસ પહેલાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બંને યુ ટર્ન બંધ કરી…

error: