Satya Tv News

Month: March 2025

રાહુલ ગાંધીનું મોટું એક્શન, ભાજપ સાથે મળેલા કોંગ્રેસના ગદ્દારોના કાઢી મૂકીશું, 5% વોટ વધ્યા તો વાત પૂરી;

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના આજે બીજો દિવસ છે. ત્યારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની જનતાને મોટા આશ્વાસન આપ્યા છે. તેમણે 5% વોટ વધારવાની માંગ કરી છે. તો બીજી તરફ, પોતાના…

ISI ને મદદ કરનારા અને કુલભૂષણ જાધવનું અપહરણ કરનારા આતંકી મુફ્તી શાહ મીરની તુર્બતમાં થઈ હત્યા;

ભારતીય વેપારી અને પૂર્વ ભારતીય નેવીના અધિકારી કુલભૂષણ જાધવનું અપહરણ કરવામાં ISI ને મદદ કરનારા મુફ્તી શાહ મીરની તુર્બત પ્રાંતમાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા…

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના આવી સામે, માતા-પિતા સાથે પુત્રએ દવા ગટગટાવી;

સુરતના અમરોલી વિસ્તારમાં એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો…

અમદાવાદના એરપોર્ટ પરથી 7 કરોડના હીરાની તસ્કરી કરતો શખ્સ ઝડપાયો, DRIએ કરી ધરપકડ;

અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણા ચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર 7 કરોડના હીરા પકડાયા છે. DRIનું અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડાના હીરા ઝડપાયા…

સુરતમાં લેણદારોના ત્રાસથી કંટાળી એક પિતાએ કર્યો આપઘાત, ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું;

સુરતના અમરોલીમાં લેણદારોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની લેણદારો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે…

નર્મદા નદીમાંમોતની છલાંગ લગાવનાર મહિલા, સુરત અડાજણની રહેવાસી નીકળી;

નર્મદા નદીમાંમોતની છલાંગ લગાવનાર મહિલાના કોઈ સગડ હજુ સુધી મળ્યા નથી. મૃતક મહિલાના પર્સ અને ચાવીના આધારે પરિવારે ઓળખ કરતાં તે સુરતના અડાજણમાં રહેતી 57 વર્ષીય પ્રિતિ પારેખ હોવાની વિગતો…

ગુજરાતમાં ગંભીર અકસ્માતની બે ઘટનાઓ સર્જાઇ, જેમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત;

રાજ્યમાં આજે દુખદ ઘટનાઓ સર્જાઇ હતી. જેમાં સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર અને ધાંગ્રધ્રા હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા.સુરેન્દ્રનગર નજીક ધાંગ્રધા હાઇવે પર…

વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો;

ભરૂચ જિલ્લાના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક મકાનમાંથી શિક્ષક દંપત્તિનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે…

પડોશી ભાભીના ટચમાં આવ્યો યુવક, સંબંધ બન્યા પછી, યુવકનું જીવન બન્યું નર્ક, અને જીવ ગુમાવયો;

ઉન્નાવ. એક પરિણીત સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યા પછી એક યુવકનું જીવન નર્ક બની ગયું. ઉન્નાવનો એક યુવાન અલ્તાફ મુંબઈમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તે રજા પર…

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે સીરિઝ.? લાહોર પહોંચેલા BCCI અધિકારી રાજીવ શુક્લાએ કરી સ્પષ્ટતા;

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીરીઝ ક્યારે શરૂ થશે? લાહોરમાં BCCI ના અધિકારી રાજીવ શુક્લાએ પાકિસ્તાન મીડિયા દ્વારા પૂછવામાં આવેલા આ મોટા પ્રશ્નનો જવાબ આપ્યો. તેમણે ICC ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવા…

error: