Satya Tv News

Tag: AAP

રાજપીપળા: 11મીએ જીતનગર ખાતે દિગ્ગ્જોની ઉપસ્થીતીમાં યોજાશે નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ

11મી એ રાજપીપલા ખાતે પહેલી વાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ…

ભરૂચના લિંક રોડ પર આવેલા માતળિયા તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું

ભરૂચ ની મધ્યમાં આવેલ માતળિયા તળાવ ખાતે ધારાસભ્ય તેમજ નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે 5 ફ્લોટિંગ ફાઉન્ટન ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલા માતળિયા તળાવને પર્યટન…

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની બિન હરિફ વરણી કરાઈ

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની વરણી હાથ ધરાતા પ્રમુખ તરીકે જગદીશ પરમારની સતત બીજી ટર્મમાં બિનહરીફ વરણી થઈ હતી. મંત્રી તરીકે પણ ભુપેન્દ્રસિંહ ગોહિલ પણ…

error: