Satya Tv News

Tag: AAP

વાગરામાં સક્રિય સામાજિક કાર્યકર યુવાન જાવીદ મુન્શી એ AAPમાં પગ મૂક્યો

વાગરામાં વિધાનસભા અંતર્ગત AAP પાર્ટીની મિટિંગસામાજિક કાર્યકરએ AAPમાં પગ મૂક્યોAAPમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો વાગરા ખાતે વિધાન સભાની ચૂંટણીના લઈ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વાગરા તાલુકા અને…

દેડીયાપાડામાં આજ ૮ ઓકટોબર,૨૦૨૨ ના રોજ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી

દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે AAPનું શકિત પ્રદર્શન149-વિધાન સભાની બેઠક જીતવા સતત બેઠકનો દોરદેડિયાપાડા AAPના પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં અનેક નવા કાર્યકરો જોડાયા હતા…

રાજેન્દ્ર પાલ ગૌતમના વિવાદિત ધર્માંતરણ વીડિયો મામલે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે વિજયરૂપાણીએ પણ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી છે. AAP નેતાએ ભગવાનનું અપમાન કરતાં…

જામનગર : આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો ભાજપમાં સામેલ

હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં PARTY REVERSAL ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી…

વડોદરા : આપ અને બીજેપી વચ્ચે પોસ્ટર અને ગેટને લઇને વિવાદ થતા વાતાવરણ ગરમાયુ

ભગતસિંગ ચોકથી લઇને ખંડેરાવ માર્કેટ સુધી કેજરીવાલની રેલી યોજાશે વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના આગમન પહેલા જ રસ્તા પર લખાયું કે હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક. જેને કારણે સ્થાનિક રાજકારણમાં…

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં Enforcement Directorate એ આરોપીના ઘરેથી 1 કરોડ કર્યા જપ્ત

EDએ ગઈ કાલે દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતા અને કૌભાંડો માટે રાષ્ટ્રીય રાજધાની સહિત આંધ્ર પ્રદેશ અને પંજાબમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના…

વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો વિવાદ : ‘હું ઈશ્વરને માનીશ નહીં’ એવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનરો

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મ પરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ…

પાટીલ દ્વારા અપાયેલ ગુજરાતની શાળાઓની મુલાકાત લેવાનું આમંત્રણ નવી દિલ્હી નાયબ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું

મનીષ સિસોદિયાએ પોતે સૌથી પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિધાનસભા વિસ્તારની શાળા જોવા ઈચ્છતા હોવાનું જણાવ્યું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલનું ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લઈને…

નર્મદા જિલ્લાના રાજકારણને લઇ મોટા સમાચાર, BTP અને BTTS ના નેતાઓએ અચાનક રાજીનામાં ધરી દેતા ચકચાર

વિધાનસભા ચૂંટણી પૂર્વે જ અચાનક રાજીનામાં પડી જતા BTPનું અસ્તિત્વ જોખમાય તેવી શક્યતા, BTP અને BTTS ના કાર્યકરો અને નેતાઓ કાયા પક્ષમાં જોડાય તેના પર સૌ ની નજર નર્મદા જિલ્લાના…

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી ચિહ્ન આદેશની કલમ 1Aના ઉલ્લંઘનનો ગંભીર આરોપ

કેજરીવાલે રાજકોટના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સરકારી અધિકારીઓને લાલચ આપવા પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ એક તરફ આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી સક્રિય બની છે. ત્યારે બીજી બાજુ…

error: