Satya Tv News

Tag: AIA

અંકલેશ્વર : AIAના નવા પ્રમુખ તરીકે જશુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે હિંમત સેલડીયા અને હરેશ પટેલ બિનહરીફ જાહેર.

અંકલેશ્વર AIA કોન્ફ્રાન્સ હોલ ખાતે યોજાય મેનેજીંગ કમિટીની બેઠક. AIAના નવા પ્રમુખ તરીકે જશુભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે હિંમત સેલડીયા અને હરેશ પટેલ જાહેર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી બાદ પ્રમુખ પદ…

અંકલેશ્વર : અમલાખાડી લાલ પાણી મુદ્દે AIA અને NGO સામસામે બાખડયા, જુવો દ્રશ્યો

ઉદ્યોગિક ક્ષેત્રને NGO દ્વારા બદનામ કરવાનું કાવતરું દ્રશ્યો પ્રમાણે આવ્યું સામે. અમલાખાડીમાં સ્ક્રેપ માર્કેટમાંથી પાણી આવતું નજરે પડ્યું.. ટીપુય પ્રદૂષિત પાણી ન દેખાતા ઉધોગ મંડળના પ્રમુખ રોષે ભરાયા અંકલેશ્વર ઔદ્યોગિક…

અંકલેશ્વર: પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદેદારો કંપની પ્રિમાઇસિસમાં જઈ ગેરવર્તણૂક કરતા હોવાની થઇ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર ક્ષેત્રે પ્રકૃતિ સુરક્ષા મંડળના નામે ચાલતા NGO પર પોલીસ ફરિયાદ થતા ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. NGO પર થયેલ ફરિયાદને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ હવે ગભરાટનો માહોલ ફેલાયો…

error: