Satya Tv News

Tag: AKSMAT

અમરેલીમાં ચલાલા ખાંભા રોડ એસટી બસ અને છકડો રિક્ષાનો અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

અમરેલીમાં આજે ચલાલા-ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ધારગણીથી વાવડી પાસે એસટી બસએ છકડો રિક્ષાને…

મિત્રો સાથે ભરૂચથી આવતી વખતે રોંગ સાઈડમાં ઉતરીને બીજા પ્લેટફોર્મ પર જતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

આણંદ આણંદ શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી પાટા ઓળંગી અન્ય પ્લેટફોર્મ ઉપર જઈ રહેલા પરપ્રાંતિય કિશોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા કિશોરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.…

અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

https://fb.watch/lwZr5gt5Hz/ મૂળ રાજકોટ અને હાલ ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત સાંઈ મંદિર પાસે આવેલ જગન્નાથપૂરી સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય કૌશિક દિનેશ પોકીયા ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગ્લેન માર્ક કંપનીમાંથી પોતાની…

ડભોઇ:રેતીખનનનું ડમ્પર પલટી મારતા સર્જાયો અકસ્માત,એક મહિલા સહીત એક બાળકનું મોત,બાઈક ચાલકનો આબાદ બચાવ

રેતી ભરેલ ડમ્પર પલટી મારતા સર્જાયો અકસ્માતઆંખે આખો પરિવાર રેતી નીચે દટાઈ ગયોમહિલા સહિત બાળકનું નીપજ્યું મોતબાઇક ચાલકનો થયો આબાદ બચાવઘટનાને પગલે ડમ્પર ચાલક ભાગી છૂટ્યોમૃતદેહને PM અર્થે મોકલી કાર્યવાહી…

ભરૂચ : ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત

ભૂત મામાની ડેરી પાસે ફરી સર્જાયો અકસ્માતકાર ચાલકે બાઇકને અડફેટેમાંઅડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક…

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર એક કલાકમાં ત્રણ અકસ્માત.

ત્રણે અકસ્માતમાં સદનસીબે કોઈ જાણહાની નહીં નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે…

ગુજરાત રાજ્યમાં આજે એકસાથે 5 અલગ-અલગ અકસ્માતોમાં

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજ રોજ સોમવારે વધુ 5 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. ગુજરાત આજે અલગ અલગ 5 રોડ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા…

વાલિયા અંકલેશ્વર માર્ગના વટારીયા ગામ પાસે સર્જાયો અકસ્માત,કોઈને ઈજાઓ પોહચી નહિ

વટારીયા ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માતબસ ચાલકે ઇક્કો કારને મારી ટક્કરઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માતઅકસ્માતને પગલે કોઈને ઈજાઓ નહિ પોહચી વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામના બસ સ્ટેન્ડ સામે મહારાષ્ટ્ર પાર્સીંગના…

શિનોરમાં સાધલી માર્ગ પર મોટર સાયકલ સ્લીપ થતા યુવાનનું નીપજ્યું,શોકનો માહોલ સર્જાયો

શિનોરમાં આવેલ કેનાલ પાસે યુવાનનું મોતમોટર સાયકલ સ્લીપ થતા યુવાનનું મોતપરિવારજનોમાં શોકનું મોજું ફરી વર્યુંઅકસ્માત સ્થળે લોકટોળા ઉમટી પડયા શિનોરના સુરાશામળ – સાધલી માર્ગ પર આવેલ કેનાલ પાસે મોટર સાઇકલ…

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ સુરવાડી ઓવર બ્રિજ ઉપર અકસ્માતની વણઝાર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો

ભરૂચ -અંકલેશ્વર જુના નેશનલ હાઈવે ઉપર ગડખોલ પાટિયા સ્થિત ઓવર બ્રિજ અકસ્માત ઝોન બન્યો છે અવારનવાર આ બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ ફોર્સ કંપનીની કાર…

error: