Satya Tv News

Tag: ANKLESHWAR NEWS

અંકલેશ્વર : સાત વર્ષીય બાળકી રીજાએ 27મો રાખ્યો રોઝો,અમન શાંતિ અને ભાઈચારા માટે કરી દુઆ;

પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ રમઝાન માસ દરમિયાન અંકલેશ્વર શહેરના સર્વોદય નગર વિસ્તારમાં આવેલ નૂરે ઇલાહી એપાર્ટમેન્ટમાં રહેતી સાત વર્ષીય રીજા દીવાન દ્વારા 27મોં રોઝો રાખી ખુદાની બંદગી…

અંકલેશ્વરમાં ધુમ્મસની ચાદર છવાઈ જતા હિલ સ્ટેશન જેવો માહોલ, શહેરીજનોએ ધુમ્મસ સાથે ઠંડીની મઝા માણી;

અંકલેશ્વરમાં વાતાવરણમાં ગત રાત્રીથી પલટો આવ્યો હતો. જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને વાહન હંકારવુ મુશ્કેલ બન્યું હતું. જ્યારે…

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પાણીપુરી ખાતા પિતા-પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું કમકમાટી ભર્યું મોત;

મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શો-રૂમની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર…

અંકલેશ્વર જીઆઇડીસી નજીક ભડકોદ્રા ગામની સીમમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,5 ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ;

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે…

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી શેરડી ભરેલા ટ્રેકટર ચાલકોએ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઉભું કર્યું;

અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોનો ભેટો બેફામ અને જોખમી રીતે દોડતા ટ્રેકટરો સાથે થઇ રહ્યો છે. તહેવારો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પોલીસને આ વાહનો કેમ…

અંકલેશ્વર : સાલી આધિ ઘરવાલી કહેવત નરાધમ બનેવી કરી સાબિત, 15 વર્ષીય સાળીને બનાવી ગર્ભવતી, કરાયો જેલ ભેગો

અંકલેશ્વર ગ્રામ્યમાં બનેવીએ સાળી પર બગાડી દાનત બનેવીએ 15 વર્ષીય સગી સાળી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ સગીરા ગર્ભવતી થતા ફૂટ્યો ભાંડો પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને જેલ ભેગો કર્યો અંકલેશ્વર…

અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો

ભરૂચના અંકલેશ્વરમાં ફરી રખડતા ઢોરે રાહદારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો હતો. રખડતા ઢોરે શિંગડાથી રાહદારીને રોડ ઉપર ફંગોળ્યો હતો.…

અખંડ ભારત સંકલ્પ દિવસ અંતર્ગત આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંકલેશ્વરના ત્રણ રસ્તા ખાતેથી મૌન મસાલ રેલી નીકળી હતી

વર્ષ-1947માં ભારત દેશનું વિભાજન થયું હતું ભારત માતાના બે ટુકડા કરવામાં આવ્યા હતા જે ભારત માતાને અખંડ કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 14મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ…

૭૭માં સ્વતંત્રતા દિન નિમિત્તે અંકલેશ્વરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શહેર પોલીસ મથક,તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્ર ધ્વજને ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ ભરુચ જિલ્લામાં ૭૭માં સ્વતંત્રતા દિન ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર પોલીસ મથક,તાલુકા પંચાયત કચેરી અને યુનિટી સ્કૂલ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સેવાભાવી સંસ્થાઓ,સ્વાસ્થ્ય પ્રેમીઓ,ક્રિકેટ એસોસિએશન સભ્યો…

error: