Satya Tv News

Tag: ANKLESHWAR NEWS

અંકલેશ્વરના મુલ્લા વાડ, તાડ ફળીયા, કસ્બાતી વાડ, ચૌટા બજાર વિસ્તારમાં ચેકિંગ 1000માંથી 23માં વીજચોરી, 25 લાખનો દંડ;

અંકલેશ્વર શહેર માં દક્ષિણ ગુજરાત વીજ નિગમ મેગા સર્ચ કરતા 25 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી. 30 જેટલી ટીમ દ્વારા મુલ્લા વાડ, કસ્બાતી વાડ , ગુજરાત હાઉસિંગ બોર્ડ…

ગડખોલ બ્રિજ પર બે દિવસ પૂર્વે નીકળેલા સળિયાના અહેવાલ બાદ, બ્રિજ પર છઠ્ઠી વખત પડેલા ગાબડાં પૂરાયા;

અંકલેશ્વર શહેરના જુના નેશનલ હાઇવે નંબર 8 ભરૂચ ને જોડાતા ગડખોલ ટી બ્રિજ ફાટકની સમસ્યાથી મુક્તિ સાથે ટ્રાફિક નિવારણ માટે બનાવવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા બાદ મહદંશે ટ્રાફિક…

અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 8 તસ્કરો ઝડપાયા, 3.92 લાખનો મુદ્દામાલ કબજે;

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્યુમેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ તસ્કર ટોળકીએ માત્ર 15 દિવસમાં કંપનીમાં ત્રણ વખત…

અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર બંને વાહન સામસામે અથડાયા, બે યુવાનને સામાન્ય ઈજા;

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ અને બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા.સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે,…

4 વર્ષ પહેલાં બનેલાં ગડખોલ બ્રિજના દેખાયાં સળિયા, 108 કરોડથી વધુના ખર્ચે બનેલાં બ્રિજની હલકી કામગીરી;

અંકલેશ્વર અને ભરૂચ ને જોડાતા ગડખોલ બ્રિજના નિર્માણના 4વર્ષમાં જ સળિયા દેખાવા લાગતાં ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. 30 જુલાઈ 2021ના રોજ આ બ્રિજનું નિર્માણ કરાયું હતું. અંદાજે 104.80…

અંકલેશ્વરના કઠોદરા પારડી ગામમાં પુત્રને બચાવવા ગયેલા પિતા પર જંગલી ભૂંડે હુમલો કરતા મોત નિપજ્યું;

અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. કનુભાઈ પરમારના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શ્રમજીવીઓએ શેરડી સળગાવી હતી. આગ અન્ય ખેતરમાં ન ફેલાય તે…

ધુળેટી પર્વે નર્મદા નદીમાં સુરક્ષા વ્યવસ્થા વિના લોકોનું જોખમી સ્નાન, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.?

રંગોના તહેવાર ધુળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી નર્મદા નદીના કિનારે સ્નાન માટે એકત્રિત થયા. નદીનું પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બેફિકર બનીને સ્નાન કરતા જોવા મળ્યા. કેટલાક લોકો તો…

ચેમ્પિયન્સ ટ્રોફી જીત પર અંકલેશ્વરમાં પણ જીતની ભવ્ય ઉજવણી, મોડી રાત સુધી આતશબાજી સાથે ઉજવણી;

ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું છે. આ ભવ્ય જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે.અંકલેશ્વર શહેરમાં પણ આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં…

અંકલેશ્વરના સારંગપુર પાટિયા નજીક એક ગંભીર અકસ્માત, ટેમ્પોએ બાઈકને અડફેટે લીધું, બાઈક ચાલક ઈજાગ્રસ્ત;

સારંગપુર પાટિયા નજીક 28 ફેબ્રુઆરીએ બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી ઘટના મુજબ, રોંગ સાઈડથી આવી રહેલા ટેમ્પાએ સામેથી આવી રહેલી બાઈકને અડફેટે લીધી હતી.અકસ્માતના…

અંકલેશ્વરમાં મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, અભિષેક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા;

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારના તમામ શિવાલયોમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી.ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવતા આ પર્વનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ, પ્રદોષ કાળમાં ચાર પ્રહર…

error: