Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બેલ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં અચાનક કચરાનો ઢગલો ઢળી પડતાં કામદારનું મોત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બેલ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં કામ કરતા ૧૮ વર્ષના આઝાદ અંસારીનું મોત જીસીબી થી કચરાનાં ઢગલાં પર કામ કરતી વેળા અચાનક કચરાનો ઢગલો ઢળી પડતાં કામદાર આઝાદ અંસારી…

અંકલેશ્વરના ઉંમરવાડા રેલવે ક્રોસિંગ પાસેથી ઓ.એન.જી.સી. કુવાની બાઉન્ડ્રીમાંથી કોર વાયરો મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વરના ઉંમરવાડા રેલવે ક્રોસિંગ પાસેથી ઓ.એન.જી.સી.કુવાની બાઉન્ડ્રીમાંથી કોર વાયરો મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની હદમાં આવેલ ઓ.એન.જી.સી.ના…

અંકલેશ્વર વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.82 લાખથી મુદ્દામાલની ચોરી

અંકલેશ્વરના પુનગામ,જુના દિવા,પીરામણ સહિત પાંચ સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.82 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર તાલુકામા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટના સામે આવી છે…

મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ભરૂચ-નર્મદા જીલ્લામાં શરૂ કરાશે રાજકીય પ્રવાસ..!

ટ્વીટમાં ફૈઝલ પટેલે કહ્યું હતું કે, આગામી તા. 1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરીશ. કોંગ્રેસના દિવંગત નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલના…

અંકલેશ્વરની તુલસીધામ સોસા.માં તસ્કરો 1.75 લાખની મતા ચોરી ગયા

પરિવાર મકાન બંધ કરી બહાર ગામ ગયો હતો અંકલેશ્વરના નવી દીવી ગામ રોડ પર આવેલ તુલસીધામ સોસાયટી માં રહેતા કૃણાલ શાંતિલાલ રાણા ગત રોજ પરિવાર સાથે ઘર બંધ કરી સામાજિક…

અંકલેશ્વર શારદા એન્જીનીયરીંગ કંપનીમાં કામદારનો પગ લપસી જતા પટકાતા ગંભીર ઈજાઓ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની શારદા એન્જીનીયરીંગ કંપનીમાં કામદારનો પગ લપસી જતા પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ આવેલ લાલ કોલોની ખાતે રહેતો બ્રિજેશ સુદર્શન રાજભર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની…

અંકલેશ્વર નજીવા મુદ્દે ત્રણ મહિલા સહીત ચાર ઈસમોએ માતા-પુત્રીને મારમારી મારતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં નજીવા મુદ્દે ત્રણ મહિલા સહીત ચાર ઈસમોએ માતા-પુત્રીને મારમારી મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સાંઈ દર્શન…

અંકલેશ્વર 4 વર્ષના બાળકને સાપે ડંખ દીધા બાદ તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ

અંકલેશ્વરના જીતાલી ગામે રમત રમતા 4 વર્ષના બાળકને સાપે ડંખ દીધા બાદ તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે. અંકલેશ્વરના જીતાલી ગામે નવીનગરીમાં રહેતા ઉપેન્દ્ર ભાઈ વસાવાનો 4 વર્ષનો દિકરો…

અંકલેશ્વરમાં એજન્સી આપવાનું બહાનું બતાવી ગઠિયો રૂપિયા 68 હજારથી વધુની છેતરપિંડી

અંકલેશ્વરના કટલરીના વેપારીને એસ.બી.આઈ.સર્વિસ એજન્સી આપવાનું બહાનું બતાવી ગઠિયો રૂપિયા 68 હજારથી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના શ્રી ધર સોસાયટીમાં રહેતા દિનેશ રામરાજ તિવારી નવા બોરભાઠાની…

અંકલેશ્વરના ભડકોદ્રા ગામેં પાર્કમાંથી ઈક્કો કારની ચોરી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આવેલ પટેલ પાર્કમાંથી ઈક્કો કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા મૂળ નેત્રંગ તાલુકાના વાંદરવેલી ગામનો અને હાલ અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક આવેલ પટેલ…

error: