Satya Tv News

Tag: APMC

રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રોજેક્ટના કન્વીનર તરીકે દિનેશભાઇ પટેલની નિયુક્તિ કરી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમા વિવિધ કમિટીઓની રચના કરી

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 6 ઓક્ટોબરના રોજ રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે આગામી પ્રોજેક્ટને લઈને વિવિધ કમિટીના સભ્યોની મિટીંગ મળી હતી. જેમાં આગામી પ્રોજેક્ટને લઈને…

ભરૂચ : બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં હુમલાઓની ઘટના અંગે પોલીસનું કડક વલણ

ભરૂચમાં અપહરણ કરતી ગેંગના વહેમમાં કરી મારામારીઅફવાથી દોરાઈ નિર્દોષોને માર મારનાર સામે ગુનો દાખલ29 લોકો સામે બે અલગ અલગ ગુના દાખલ કરાયાપીડિતોને બચાવવાનો પ્રયાસ કરનાર પોલીસપોલીસ ઉપર હુમલો કરનાર સામે…

ભરૂચ : બાળકો ઉપાડવા આવતી મહિલા ટોળકીને લોકોએ ઝડપી પાડી ટીપી નાખી

ભરૂચમાં APMC ખાતે બાળકો ઉઠાવતી ગેંગની મહિલાઓ ટીપાઈવિવિધ વિસ્તારોમાં બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય થઈ હોવાની ચર્ચામહિલાઓએ બાળકો ઉઠાવતી ગેંગની મહિલા ટોળકીને લાફા વાળી કરી ભરૂચમાં છોકરા ઉપાડવા આવતી ટોળકી હોવાનો…

કોંગ્રેસ આગેવાન વિજય સિંહ ટી પટેલ ને APMC હાંસોટના સભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ

વિજયસિંહ ટી પટેલને સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે :APMCસભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ કલમ 13ની જોગવાઈ મુજબ APMCના સભ્ય પદેથી દૂર કરાયો હુકમ એ. પી. એમ. સી.…

error: