નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મ વિલોપન કરનાર યુવાનનો મૃતદેહ મળ્યો
ભરૂચના લાલબજાર વિસ્તારમાં રહેતાં યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસની શોધખોળ બાદ તેનો મૃતદેહ ગોલ્ડનબ્રિજ નજીકથી…
ભરૂચના લાલબજાર વિસ્તારમાં રહેતાં યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસની શોધખોળ બાદ તેનો મૃતદેહ ગોલ્ડનબ્રિજ નજીકથી…
અંકલેશ્વર ભરૂચના મુલદ ટોલપ્લાઝા પર છેલ્લી લેનમાંથી પસાર થતી બસોનો પણ ટોલ કપાય છે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા માટે અલગથી લેન બનાવવામાં આવી છે પણ તેમાંથી અમારી બસો જાય…
ભરૂચની સાધના વિદ્યાલય પાછળ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઈરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમ પટેલને દાંતનો દુખાવો થયો હતો. જેથી તેઓ તેમને સારવાર અર્થે શહેરમાં આવેલી સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈ…
તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે…
ભરુચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલા જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરાયો છે. ત્યારે આજરોજ ડો.આંબેડકર નિર્વાણ દિનની સાંજના સમયે ભરૂચ કલેકટર કચેરી પાસે સમિતિ દ્વારા…
જૂના ભરૂચ વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. રેસિડન્સી બિલ્ડિંગના ધાબા પર ચાલવા ગયેલી યુવતીને એક યુવાને પાછળથી પકડી શારીરિક અડપલાં કરવાનો યત્ન કર્યો હતો જૂના ભરૂચ…
બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક…
નર્મદા નદીના કિનારે મગર નજરે પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મહાકાય મગર ધાર્મિક મહાત્મય ધરાવતા દશાશ્વમેઘ ઘાટ નજીક નજરે પડયો હતો. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે નર્મદામાં ડૂબકી લગાવે…
પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર દ્વારા પોલીસને બાતમી મળેલ કે તવરા રોડ ઉપર આવેલ ઝુલેલાલ હોસ્પીટલના કંપાઉન્ડમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈને એક ઈસમ ભરૂચ તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજના ગેટની…
પોઇચા નજીક નર્મદા નદીમાં ન્હાવા પડેલા 7 લોકો ડૂબી જવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટના બાદ ઉનાળામાં નદી નાળામાં લોકોને ન્હાવા ન જવા વિનંતી અને સૂચના આપવામાં આવી હતી…