ઝાડેશ્વરમાં કોઠી પડ્યા માં મારમારી નો મામલો.
મારામારીમાં સારવાર દરમિયાન ઓમપ્રકાશ નિશાળના મૃત્યુ બાદ હત્યાનો ગુનો નોંધાયો. સી ડિવિઝન પોલીસે ગણતરીના જ કલાકોમાં માર મારનાર પાંચે આરોપીઓની ધરપકડ કરી ભરૂચના ઝાડેશ્વર ગામે કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધ પર…
મારામારીમાં સારવાર દરમિયાન ઓમપ્રકાશ નિશાળના મૃત્યુ બાદ હત્યાનો ગુનો નોંધાયો. સી ડિવિઝન પોલીસે ગણતરીના જ કલાકોમાં માર મારનાર પાંચે આરોપીઓની ધરપકડ કરી ભરૂચના ઝાડેશ્વર ગામે કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધ પર…
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વિફ્ટ કાર નંબર-જી.જે.06.પી.એ.2282માં પરેશ બોરશે વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામના પદ્માવતી કોમ્પલેક્ષ સામે…
અંકલેશ્વરના નવી દીવી ગામના જશવંત ગેલા ફળિયામાં રહેતો 27 વર્ષીય સુનિલ દિનેશ વસાવા સવારે ગામની સીમમાંથી પસાર થઈ રહયો હતો તે દરમિયાન સવિતાબેન વાળા ફળિયામાં રહેતા ઠાકોર વસાવાએ યુવાનને અટકાવી…
નર્મદા નદીમાં પુરને હવે ભૂતકાળ બનાવી કાયમી નિરાકરણ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના પૂરપીડિત ખેડૂતો, વેપારીઓ અને પ્રજાજનોને ખરેખર નુકશાની મુજબનું રાહત પેકેજ જારી કરવા ભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિએ…
ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થતા વધારાનું પાણી છોડવાની નોબત આવી હતી.જેને પગલે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તાર ના હજારો લોકો અસરગ્રસ્ત થતા તેમની સ્થિતિ દયનીય બનવા…
ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત 66 વર્ષીય સ્વ. હિતેષ રતિલાલ…
પાનોલી મંદીર ફળીયાના એક ઘરમાં દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોભરુચ LCBએ બુટલેગરની કરી ધરપકડકુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે પાનોલી ગામના મંદીર ફળીયામાંથી ભરુચ એલસીબીએ 46 હજારના…
https://youtu.be/6kXB3XL4KrM ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ જુલુશ એક જ દિવસે આવી જતા લેવાયો નિર્યણ ભરૂચમાં મુસ્લિમ સમાજ ની પહેલ 28 ના બદલે 29 મી એ ઈદ એ મિલાદ નું જુલુસ…
ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી…
રાજ્યમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યાં છે. તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં પ્રભાવિત થયા…