ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરમાં નીચેના ભાગે આવેલ ગૌશાળામાં મુકેલ ઘાસચારામાં આગ ફાટી નીકળી હતી
આશરે ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતના ઘાસચારો શોર્ટ સર્કિટ ના કારણે લાગેલ આગમાં બળી ને ખાક થયું હતું ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમની મદદથી આગ ઉપર ગણતરીના મિનિટોમાં કાબુ મેળવી…