Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિત ચિંતક અભિયાનનો આવતી કાલથી કરાશે પ્રારંભ, જાણો શું છે અભિયાનનો હેતુ..!

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા હિત ચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેની માહિતી આપવા હેતુ ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાય હતી. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ…

વિલાયત ની કલરટેક્સ કંપનીમાં એન્વાયરમેન્ટ ક્લિનિક યોજાઇ

જોખમી કચરા ના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે જરૂરી માર્ગદર્શન વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ માં ભરૂચ જી.પી.સી.બી દ્વારા ઔદ્યોગિક એકમો માટે એન્વાયરમેન્ટ ક્લિનિક નું આયોજન કરવા માં આવ્યુ હતુ.એન્વાયરમેન્ટ ક્લિનિક…

ભરૂચ : યુવકની સગાઈ તૂટી જતાં અન્ય સાગરીતો સાથે મળી આમોદના શ્રીકોઠી ગામેથી કર્યું હતું યુવતીનું અપહરણ, 5 લોકો ઝડપાયા

શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર 5 યુવકોની પોલીસે અમદાવાદના બગોદરાના અરણેજ ગામ નજીકથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર…

ભરૂચ : ઝઘડીયાના ભાલોદ ગામે રહેણાંક વિસ્તારમાંથી 2 અજગરનું કરવામાં આવ્યું રેસ્કયુ

મહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં દેખાતા સ્થાનીક લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો સાથે અજગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે સરિસૃપ જીવો જમીનમાંથી અવાર નવાર…

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 200થી વધુ મતદાન મથકો ક્રીટીકલની કેટગરીમાં, તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરાય

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા બેઠકો ઉપર પેહલી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા…

ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સહિતા લાગુ, ભરૂચ સહિત ઠેર ઠેર સરકારી બેનર અને પોસ્ટર ઉતારાયા

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં સરકારી જાહેરાતના બેનર અને પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર…

નર્મદા સુગર ધારીખેડામા સંતોની ઉપસ્થિતી વચ્ચે પૂજનવિધિ સાથે શેરડી પીલાણનો થયો પ્રારંભ

8લાખ ટન વિક્રમજનક શેરડીપિલાણનો લક્ષ્યાંક સામે દૈનિક 6000મેટ્રિક ટન દરરોજનું શેરડીનું પીલાણ 180 દિવસ મા પૂરો કરાશે નર્મદા સુગરમા ચાલુ વર્ષે 1.5 લાખ લીટર કરતાં વધુ ઇથેનોલ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇ…

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી

મોરબી ખાતે આવેલ ઝુલતો પુલ તુટી પડવાની ગોઝારી ઘટનામાં 144 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે બાબતે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી હતી. મોરબીની દુઃખદ દુર્ઘટનામાં…

ભરૂચ : પુણ્ય સલિલા નર્મદાના કાંઠા સહીત પ્રવાસન સ્થળોએ બિન જરૂરી ભીડ એકઠી થવા દેવાશે નહીં

ઘટના બાદ પુણ્ય સલિલા નર્મદાના કાંઠે વસેલા ભરૂચનું વહીવટી અને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. ચોક્ક્સ સંકલન સાથે ભરૂચ જિલ્લાના તમામ પર્યટન સ્થળ ઉપર એકજ સ્થળે ભીડ એકત્રિત ન થાય…

અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો, વાંચો કેટલી ટ્રેનને થઈ અસર

અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર 2.30 કલાકથી ઠપ અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી…

error: