Satya Tv News

Tag: BHARUCH

અંકલેશ્વર નગર પાલિકા દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે મોપેડ ઉપર માઈક લઈને નીકળેલા અધિકારીઓએ અપીલ કરી

અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે મોપેડ ઉપર માઈક લઈને નીકળેલા અધિકારીઓએ અપીલ કરી હતી અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સમયાંતરે રેલવે સ્ટેશનથી ભરુચી નાકા સુધી દબાણ હટાવો…

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી

ભરૂચમાંથી દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો છે. CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ.? જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) માનસિક શાંતિનો અહેસાસ થશે,આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે,નોકરીમાં પ્રગતિ જણાશે,વ્યવસાયમાં ધનલાભ થાય ,માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય વૃષભ (બ.વ.ઉ.) માનસિક પરેશાની જણાશે,કામમાં વધારે મહેનત કરવી પડશે ,ધંધામાં સામાન્ય ફાયદો…

મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

ભરૂચ- શુક્રવાર- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો કાર્યક્રમ અન્વયે જીલ્લામાં મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આચાર સંહીતાનો અમલ શરૂ થઈ…

ભરૂચથી મરણ પ્રસંગે વરાછામાં આવેલા પતિ-પત્ની, પુત્રના મૃતદેહ મળી આવ્યા

ભરૂચથી નાના વરાછા ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા આવેલા અને ગુરુવારે ઘરે પરત જવા વહેલી સવારે બાઈક લઈ નીકળેલા પતિ-પત્ની અને પુત્રના રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી…

અંકલેશ્વર આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું

https://www.instagram.com/reel/C6bDZ3vAxrs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું હતું અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાલુકા પંચાયતના માજી…

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી

મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર કહ્યું ચૈતર વસાવા થી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહીં પણ…

અંકલેશ્વર : સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત

સંજાલી ગામના ઘંટી ફળિયામાં શંકાસ્પદ મોતદીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોતશંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા…

ભરુચ ના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથ નો સાથ છોડ્યો…

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ… યોગી પટેલ નું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ.. ભરુચ જીલ્લા કોંગ્રેસ ને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે.કોંગ્રેસ ના વિધાથૅી નેતા અને…

error: