Satya Tv News

Tag: BJP

બંગાળ વિધાનસભામાં થઈ મારપીટ

TMCના ધારાસભ્ય અસિત મજૂમદારને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા બંગાળ વિધાનસભામાં ભાજપ અને TMCના ધારાસભ્યો વચ્ચે મારપીટની ઘટના સામે આવી છે. ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને TMCના ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે…

ગુજરાતમાં AAP આ દબંગ આદિવાસી નેતાની પાર્ટી સાથે કરી શકે જોડાણ.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે…

ભાજપની જીત પર રાજી થઈને મીઠાઇ વહેંચતો હતો બાબર, પાડોશીઓએ ખુન્નસ રાખી ઉતારી દીધો મોતને ઘાટ

ઉત્તરપ્રદેશનાં કુશીનગર માં એક હચમચાવનારી ઘટના બની છે જેમાં બાબર નામના એક યુવાનને BJP ની જીત ઉજજવા બદલ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના કુશીનગર…

અખિલેશ યાદવ અને આઝમખાને સંસદ સભ્ય તરીકે રાજીનામા આપ્યા, ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે

આ બંને નેતાઓના રાજીનામાના પગલે હવે લોકસભામાં સમાજવાદી પાર્ટીના 3 સાંસદો રહ્યા છે. યુપીની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા આઝમખાને સંસદમાંથી રાજીનામુ આપી દીધુ છે.…

ભાજપમાં ભરતી મેળો, ચૂંટણી પહેલા આપના 1500 કાર્યકર્તા ભાજપમાં જોડાયા

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા 1500 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.…

હાર્દિક પટેલે આપી ફરી આંદોલનની ચીમકી, આજે કરશે મહત્વની જાહેરાત

23મી માર્ચ સુધીમાં સરકાર પાટીદાર આંદોલન સંબંધી કેસો પાછા નહીં ખેચે તો ફરી આંદોલનની ચીમકી ગત તા. 06 માર્ચ, 2022ને રવિવારના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના તમામ તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓની…

500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી, પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે

રાજકોટ -અમદાવાદ રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે કોંગ્રેસના નેતા સુખરામ…

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક

રશિયાની મદદ માટે કરવામાં આવી ટ્વીટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ટ્વિટર ઈન્ડિયા હેડ ઓફિસે હાલમાં એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ભાજપ…

કોંગ્રેસને બાય બાય કરનાર જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપમાં જોડાશે

જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા,પણ ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી…

સુરત પાલિકાની સામાન્ય સભામાં 7288 કરોડના બજેટ પર ચર્ચા

AAP છોડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયોસામાન્ય સભામાં તમામ કોર્પોરેટર લેપટોપ સાથે બેઠા હતાં.વિરોધ પક્ષમાં ભંગાણ બાદની બજેટની પહેલી સભા તોફાની બને તેવી ભીતિથી સુરક્ષા વધારાઈ સુરત મહાનગરપાલિકાની…

error: