Satya Tv News

Tag: BJP

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે પાટીલનું મોટું નિવેદન

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હુમલો ભાજપના એક નેતાએ કર્યાનો અનંત પટેલનો આક્ષેપ આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપી પ્રતિક્રિયા શનિવારે ગુજરાતના નવસારીના ખેરગામ વિસ્તારમાં કોંગ્રેસના…

કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, અનંત પટેલના સમર્થક આદિવાસીઓમાં ભારે રોષ

વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને કારણે વિવાદ વકર્યો છે. અનંત પટેલની કારને રોકીને કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિરના…

નુપુર શર્મા વિશે ચર્ચા કરવુ એક બીજેપી કાર્યકર્તાને ભારે પડ્યુ:BJP કાર્યકર્તા પર જાનલેવા હુમલો

નુપુર શર્માના નિવેદન બાદ તેમના સમર્થકો પર એક પછી એક હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વિવાદને થોડા મહિનાઓ વીતી ગયા છે, તેમ છતાં નૂપુર શર્માના સમર્થકો પર હુમલો…

જામનગર : આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો ભાજપમાં સામેલ

હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં PARTY REVERSAL ની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી…

વડોદરા : આપ અને બીજેપી વચ્ચે પોસ્ટર અને ગેટને લઇને વિવાદ થતા વાતાવરણ ગરમાયુ

ભગતસિંગ ચોકથી લઇને ખંડેરાવ માર્કેટ સુધી કેજરીવાલની રેલી યોજાશે વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના આગમન પહેલા જ રસ્તા પર લખાયું કે હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક. જેને કારણે સ્થાનિક રાજકારણમાં…

વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો વિવાદ : ‘હું ઈશ્વરને માનીશ નહીં’ એવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનરો

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મ પરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ…

આદિ પુરુષનું ટીઝર રિલીઝ થતાની સાથે જ ફિલ્મ વિવાદ માં સપડાઈ :MPના ગૃહ રાજ્યમંત્રીએ ફિલ્મ સામે ઉઠાવ્યો વાંધો

ડાયરેક્ટર ઓમ રાઉતની સાઉથની ફિલ્મ આદિ પુરુષનું રવિવારે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. અને તેની સાથે જ તે વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મમાં રાવણ, હનુમાનજી અને કેટલાંક પૌરાણિક તથ્યો સાથે છેડછાડ…

નર્મદા જિલ્લાના રાજકારણને લઇ મોટા સમાચાર, BTP અને BTTS ના નેતાઓએ અચાનક રાજીનામાં ધરી દેતા ચકચાર

વિધાનસભા ચૂંટણી પૂર્વે જ અચાનક રાજીનામાં પડી જતા BTPનું અસ્તિત્વ જોખમાય તેવી શક્યતા, BTP અને BTTS ના કાર્યકરો અને નેતાઓ કાયા પક્ષમાં જોડાય તેના પર સૌ ની નજર નર્મદા જિલ્લાના…

અંકલેશ્વર : વડાપ્રધાનના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન બન્યા

અંકલેશ્વરમાં ST બસના અભાવે મુસાફરો હેરાન પરેશાનવિદ્યાર્થીઓએ કલાકો સુધી બસની રાહ જોઇને બેસવાનો વારોવડાપ્રધાનના કાર્યક્રમમાં ૩૪ એસટી બસો ફાળવવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા અંકલેશ્વર એસટી…

રાજકોટમાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારી

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેર તેમજ જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારીઓ…

error: