ગડખોલ બ્રિજ પર બે દિવસ પૂર્વે નીકળેલા સળિયાના અહેવાલ બાદ, બ્રિજ પર છઠ્ઠી વખત પડેલા ગાબડાં પૂરાયા;
અંકલેશ્વર શહેરના જુના નેશનલ હાઇવે નંબર 8 ભરૂચ ને જોડાતા ગડખોલ ટી બ્રિજ ફાટકની સમસ્યાથી મુક્તિ સાથે ટ્રાફિક નિવારણ માટે બનાવવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા બાદ મહદંશે ટ્રાફિક…