Satya Tv News

Tag: CMO

વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર શરૂ

રાજ્યભરના 33 PIની અલગ અલગ જીલ્લામાં બદલીના ઓર્ડરો ફાટયા અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં…

ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના 19 વર્ષ બાદ ઝડપાયેલા આરોપી રફીક હુસેનને આજીવન કેદની સજા

ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે દોષિત ઠેરાવ્યો છે. આ અંગેનો કેસ વિશેષ કોર્ટેમાં ચાલી જતા અદાલતે તમામ પૂરાવા અને દલીલોને ધ્યાને લઇને સાબરમતી ટ્રેન હત્યાકાંડના…

હાંસોટ તાલુકાના આસ્તાં ગામની રિયા પરમારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં હાંસોટ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી ગામનું નામ રોશન કર્યું હતું

હાંસોટ બોર્ડની પરીક્ષામાં રિક્ષાચાલકની દીકરી તાલુકામાં પ્રથમરિયા પરમાર 99.54 પરસેન્ટટાઇલ સાથે તાલુકામાં પ્રથમ રહ્યાપ્રથમ ક્રમ આવતા પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ હાંસોટના આસ્તાં ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ…

ધોરણ 10-12 બોર્ડના પરિણામ અંગે શિક્ષણ બોર્ડની મોટી સ્પષ્ટતા, બનાવટી પરિપત્ર વાયરલ થતાં ફરિયાદ દાખલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, તા.૧૬/૦૫/૨૦૨૨ ના રોજ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પરીક્ષા માર્ચ-૨૦૨૨ નું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારે…

અંકલેશ્વર : દેશી દારૂની ભઠ્ઠીઓ પર ભરૂચ પોલીસનો સપાટો યથાવત,7 બુટલેગર ઝડપાયા મહિલા સહીત અન્ય 6 ફરાર

અંકલેશ્વરના અમરતપરા ગામેથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ભરૂચ પોલીસનો સપાટો યથાવત 12 ગુનાઓ નોંધી રુપીયા 46 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે પોલીસે 12 દેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ 7 આરોપીઓની કરી અટકાયત…

કાશ્મીરી પંડિત રાહુલની હત્યા બાદ આતંકીઓનું વધુ એક કાયરતાભર્યું કૃત્ય, SPO પર ચલાવી દીધી ગોળી

જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ યથાવત જોવા મળી રહી છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી…

વડોદરાની મીરા સોલંકી મર્ડર કેસમાં શંકાસ્પદ ઈસમ સંદીપ મકવાણાની ધરપકડ

પોલીસે વાઘોડીયા ખાતેથી સંદીપ મકવાણાને ઝડપી લીધો વડોદરાની યુવતી મીરાસોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. આ મામલે સંદિગ્ધ સંદીપ મકવાણાને પોલીસે વાઘોડિયા ખાતેથી પકડી લીધો…

હનુમાન જયંતી રેલી હિંસાઃ જહાંગીરપુરી કેસ મામલે સ્યુઓ મોટો લેવા સુપ્રીમ કોર્ટમાં અપીલ

હનુમાન જયંતી શોભાયાત્રામાં સામેલ કેટલાક સશસ્ત્ર લોકોએ મસ્જિદમાં પ્રવેશ કર્યો અને ભગવો ઝંડો લહેરાવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ હનુમાન જયંતીના રોજ દિલ્હીના જહાંગીરપુરી ખાતે બનેલી હિંસાની ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો…

પંજાબમાં તમામ ઘરોમાં 300 યુનિટ વીજળી ફ્રી, ભગવંત માન સરકારની મોટી જાહેરાત

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા આમ આદમી પાર્ટીએ પ્રતિ મહિના 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવાનો વાયદો કર્યો હતો. ત્યારે હવે સત્તામાં આવ્યા બાદ પંજાબની આપ સરકારે આ વાયદો પુરો કર્યો…

ખંભાત હિંસા મામલે નવો ખુલાસો: IBએ પહેલેથી જ આપ્યું હતું ઍલર્ટ

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર ભારે જૂથ અથડામણ થઈ હતી. જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા…

error: