Satya Tv News

Tag: CORONA

ભરૂચ : 236 દિવસ બાદ કોવિડ સ્મશાનમાં ચિતા સળગી, વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર

ભરૂચના કોવિડ સ્મશાનમાં 236 દિવસ ચિતા સળગતી જોવા મળી 81 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું કોવિડ પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર નર્મદા નદીના કિનારે સૌપ્રથમ સ્પેશ્યલ કોવિડ બનાવ્યું સ્મશાન ભરૂચના સ્પેશ્યલ કોવિડ…

કોરોના સામે લડવા મોદી સરકારે આ વેક્સિનને આપી મંજૂરી, દેશમાં મોકડ્રિલ શરૂ

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રોગચાળો હજી સમાપ્ત થયો નથી. તહેવારોની સિઝન દરમિયાન, કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવા માટે જાગૃતિ ફેલાવવી હિતાવહ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે કહ્યું કે, મંગળવારથી દેશભરની હોસ્પિટલોમાં મોક…

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા અને ગાંધીનગર સૌથી વધુ પ્રભાવિત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા અને ગાંધીનગર સૌથી વધુ પ્રભાવિત છે. આજે રાજ્યમાં કોરોનાના 842 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાને માત આપીને કુલ 598…

5 મહિના બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો ફૂંફાડો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ ઉમેરાયા છે વધુમાં અને અમદાવાદના એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ નીપજ્યું હોવાનું પણ જાહેર થયુ છે. ઉપરાંત કોરોનાને માત આપીને આજે કુલ 745 દર્દીઓ…

દેશમાં કોરોનાની ગતિ બેકાબૂ, કેસનો આંકડો 21 હજારને પાર, 45 દર્દીઓએ ગુમાવ્યો જીવ

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ 18,294 લોકો કોરોનાની સારવાર દરમ્યાન સાજા…

ગુજરાતમાં વરસાદની સાથે કોરોનાનો પણ કહેર, કેસ 1000 નજીક, 116 દિવસ બાદ મૃતાંકે પણ ચિંતા વધારી

ગુજરાતમાં કોરોના કેસ ધીમો વધારો સતત યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 822 લોકોને કોરોના સાંપડ્યો છે. ચિંતાજનક વાત એ છે કે 116 દિવસ પછી કોરોનાને લીધે 2 લોકોનું મોત થયું…

દેશમાં સતત બીજા દિવસે કોરોના કેસનો આંકડો 20 હજારને પાર, મૃત્યુઆંક પણ વધ્યો

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો સામે આવ્યા છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને હવે આ આંક…

5થી 12 વર્ષના બાળકોને લાગશે આ બે કોરોનાની વેક્સિન

સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ટેકનિક ઉપ સમિતિ (STSC)એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે.…

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કુલ 18,840 નવા કેસ

દેશમાં કોરોના વાયરસના કેસો કોઈ હિસાબે ઘટતા નથી. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના કુલ 18,840 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના વાયરસને કારણે 43 લોકોના મોત થયા છે. હાલમાં…

કોરોના :આજે ફરી આવ્યા 18 હજારથી વધારે કેસ, 39 દર્દીઓનાં મોત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ફરી એકવાર ચોંકાવનારો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,815 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાથી ચેપગ્રસ્ત…

error: