Satya Tv News

Tag: CRIME GUJRAT

જામનગરમાં માતાજીના નામે રાક્ષસી પ્રવૃત્તિ, સગા ભાઈ બહેને નાની બહેનને મારી નાંખી;

જામનગરની ધ્રોલની સીમમાં શ્રમિક પરિવાર રહેતો હતો, નવરાત્રી શરૂ થતાં જ પરિવારે માતાજીના નામે ધૂણવાનું શરૂ કર્યું. મોટી બહેન સવિતા તડવીએ ધૂણતા ધૂણતા જણાવ્યું કે તેની નાની બહેન જ અપશુકનિયાળ…

સુરતમાં એક ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં 2 થી 3 કિલોમીટર બાઈક ચલાવી ઘરે પહોંચ્યા;

સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુથી ગંભીર ઈજાઓ .કરવામાં આવી હતી. આ વેપારી લોહીલુહાણ ઘરે જાતે પહોંચ્યા હતા જેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં…

સલમાન બાદ હવે સુરતના વેપારીને લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી, 5 લાખની ખંડણી માંગતા વરાછામાં ચકચાર

વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીWHATSAPP પર ફોન કરીને સુખુ નામના આરોપીએ આપી ધમકીઆરોપીએ મોટા વરાછાના સાડીના વેપારી પાસેથી માંગી હતી 5 લાખની ખંડણીવેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા આપી…

અમદાવાદ : વિદેશ મોકલવાની લાલચ આપી પરિવાર સાથે રૂ.23 લાખની ઠગાઇ,પોલીસે એક આરોપીની કરી ધરપકડ

અમદાવાદના એક પરિવારે સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાતને આધારે એજન્ટનો સંપર્ક કરી કેનેડા જવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અમદાવાદના એક પરિવારે સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાતને આધારે એજન્ટનો સંપર્ક કરી…

બનાસકાંઠા: અજાણી સુંદર યુવતીને મદદ કરવાનું ભારે પડ્યું જાણો કઈ રીતે

પાલનપુરમાં રહેતો એક યુવક વિજય પરમાર ફાઇનાન્સના વ્યવસાય સાથે જોડાયેલો છે. વિજય પરમારને ડીસમાં રહેતી એક યુવતી લોન કરાવવા માટે કાગળ બતાવવા માટે આવી હતી. આ દરમિયાન યુવતીએ વિજય પરમારને…

ગીર સોમનાથ : તાંત્રિક વિધિના બહાને 14 વર્ષની દીકરીની પિતા દ્વારા હત્યા

તાલાલામાં તાંત્રિક વિધિના બહાને હત્યા:14 વર્ષની દીકરી પરથી વળગાડ ઉતારવા પિતા-મોટા બાપુજીએ ત્રાસ ગુજાર્યો, અગ્નિ પાસે ઉભી રાખતાં ફોડલા ઉપડેલા, છતાં પિતાનું હ્રદય ન દ્રવ્યું ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર…

વડોદરા : દક્ષ પટેલ હત્યાકાંડમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા મૌન રેલી: હત્યારાને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા માંગ

દક્ષ પટેલ હત્યા કેસમાં હત્યારાને ફાંસીની સજા અને કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તેવી માંગણી સાથે અને પરિવારજનોને સાત્વના આપવાના હેતુથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા મૌન રેલીનું આયોજન કરી કલેકટરને…

સુંદર રૂપ બન્યું દુશ્મન : પરપુરુષ સાથે સબંધ હોવાની શંકાએ પતિ એ કરી પત્નીની હત્યા

ત્રિલોકિરામ પત્નીના ચારિત્ર્ય ઉપર સતત શંકા કરતો હતો, અને મનીષાને કોઈ અન્ય પુરુષ સાથે આડા સબંધ છે તેવું લાગતું હતું, જેને લઈને ત્રિલોકિરામે તેને મોતને ઘાટ ઉતારી દીધી લગ્ન સંબંધ…

રાજકોટ : ચારિત્રની શંકામાં પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી

હત્યા કરી નાસી જવાની ફિરાકમાં હતાો પતિ વતન ભાગી જાઈ તે પહેલા જ પોલીસે પકડી પાડ્યો રાજકોટના જેતપુરમાં સાડી ફિનિશિંગ કારખાનામાં મજૂરી કામ કરતા શખ્સે તેની પત્નીને ચારિત્રની શંકા રાખીને…

error: