જીવતા તાર જમીનમાં દટાશે, હવે વીજપોલ પર નહીં લટકે વીજતાર, કરંટ લાગવાથી થતાં મોત હવે નહીં થાય;
હાલ અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વીજ વિભાગને 25 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બાકી ગ્રાન્ટ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે. આમ આગામી વર્ષોમાં શહેરથી લઈ ગામડા સુધી વીજ લાઈનનો અંડરગ્રાઉન્ડ…